juval

18 posts

GE 18 -Mandvi Hostel Scam -Comprehensive Coverage Patidar Bandhu

23-Oct-2012 ||  જય લક્ષ્મીનારાયણ   || તા. ૨૩.૧૦.૨૦૧૨ના પાટીદાર બંધુના તંત્રી શ્રી બ્રિજેશભાઈએ ઈમેલ (patidarbandhu@gmail.com) દ્વારા, રીયલ પાટીદાર ગુગલ ગ્રુપના (realpatidar@googlegroups.com) સભ્યો માટે, તેમના ઓક્ટોબર ૨૦૧૨ના અંકમાં છપાયેલ માંડવી હોસ્ટેલ કૌભાડના વિસ્તૃત સમાચારો મોકલેલ છે. જે અહીં નીચે મુજબ છે… https://archive.org/details/rpge018 Real Patidar

OE 47 -Ekta Manch -Conspiracy to break Sanatan Samaj / એકતા મંચ – સનાતની સમાજને તોડવાનું કાવતરું

12-Sep-2012 || Jay Laxminarayan ||       || જય લક્ષ્મીનારાયણ || એકતા મંચના નામે સનાતની સમાજને તોડવાનું મવાળો દ્વારા કરવામાં આવેલું ષડ્યંત્રનું જનતાના હાથે થયેલ પર્દાફાર્ષનો સંપૂર્ણ અને ટૂંક અહેવાલ પાટીદાર સૌરભ માસિક પત્રના ઓગસ્ટ ૨૦૧૨ના અંકમાં છપાયેલ છે. સંપૂર્ણ અહેવાલ આહીં નીચે (છેલ્લે) જોડેલ છે. અહેવાલ સ્વ-વિવરણાત્મક (Self-Explanatory) છે, એટલે તેને વાંચી લેવાથી બધીજ વાત સમજાઈ આવશે. એકતા મંચના સભામાં બોહલી સંખ્યામાં લોકો હજાર રહે, તે માટે નીચે પ્રમાણે છાપાઓમાં નિમંત્રણ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતા. એકતા મંચના નામે સમાજ વિરુદ્ધ કામ કરનાર, કહેવાતા સનાતનીઑ, પણ વાસ્તવમાં જે મવાળો છે તેમના નામોમાં આ લોકો મોખરે છે…  વગેરે વગેરે… એકતા મંચ પાછળ કોણ હતા અને તેનો મકસદ શું હતો: એકતા મંચ એ આવા ઉપર જણાવેલ મવાળોનું ષડ્યંત્ર હતું. આ ષડ્યંત્ર કેન્દ્રિય સમાજને બદનામ કરવાનું હતું. પણ પોતાના અંગત સ્વાર્થથી ભરેલું હતું. આજ ટોળકી છે, જેણે આગાઉ આજ વેબસાઈટ ઉપરથી એટલે આ realpatidar.com વેબસાઇટ ઉપર થી તેમણે મવાળ તરીકે જાહેર કરવામાં આવેલ હતા. અને […]

Series 39 -1935 Bombay High Court Case on Satpanth Issue / વર્ષ ૧૯૩૫માં -સતપંથ વિષય પર મુંબઈ હાઈ કોર્ટનો કેસ

  Update: 13-Jan-2017 – Changed links to archive.org 13-Oct-2011 || Jay Laxminarayan ||       || જય લક્ષ્મીનારાયણ || વર્ષ ૧૯૩૫માં, મુંબઈ હાઈ કોર્ટેમાં (દેવચંદ તોતારામ કીરાંગે કેસ), સતપંથ વિષે પર આપેલ એક મહત્વના ચુકાદાને આપણે જોઈએ… તેમાં મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે. ૧) સમાજ, ધર્મના નામે સતપંથી લોકોને સમાજ બહાર કરી શકે છે. તેમાં કોર્ટ હસ્તક્ષેપ કરી શકે નહિ. ૨) સમાજને પોતાના નિયમો બનાવાનો અબાધિત અધિકાર છે. ૩) સમાજ બહાર કરેલ વ્યક્તિને સમાજની મિલકતમાં કોઈ ભાગ મળે નહિ. In the year 1935, Mumbai High Court, in the case Devchand Totaram Kirange, related to Satpanth issue has held following important points; 1) Properly assembled caste panchayat has jurisdiction to outcaste any members committing case offence. 2) Courts cannot lay down rules as procedures 3) Outcasted member cannot claim any right to property.   તમારી જાણકારી માટે, કોર્ટ નો ચુકાદો નીચે જોડેલ છે. Reported text of the judgement is attached for your […]

OE 40 -Mandvi Taluka’s Full Support to ABKKP & Laxminarayan Sanatan Samaj / માંડવી તાકુલાનો કેન્દ્રિય સમાજ અને લક્ષ્મીનારાયણ સમાજને સંપૂર્ણ ટેકો

31-Aug-2011 || Jay Laxminarayan ||    || જય લક્ષ્મીનારાયણ || માંડવી તાલુકામાંથી આપણા સનાતની કડવા પાટીદાર ભાઈઓ તરફથી નખત્રાણા સ્થિત આપણી કેન્દ્રિય સમાજ એટલે અ.ભા.ક.ક.પા. સમાજ અને દેસલ્પાર વાંઢાય સ્થિત સંસ્કાર ધામ એટલે કેન્દ્રિય લક્ષ્મીનારાયણ સનાતન સમાજ ના નવા વરાયેલા હોદ્દેદારો ને અભિનંદન પાઠવતા જાહેર ખબરો છાપાં માં પ્રકાશિત કરેલ છે. Our Sanatani Kadva Patidar brothers from Mandvi Taluka have published an advertisement congratulating the appointment of the office bearers of the Central Samaj viz., ABKKP Samaj located in Nakhatrana and Sanskar Dham viz., Central Laxminarayan Sanatan Samaj located in Desalpar Vandhay. તે જાહેર ખબરોમાં મહત્વની વાત એ છે કે સાફ અક્ષરોમાં છાવામાં આવેલ છે કે… “કેન્દ્રિય સમાજ અને લક્ષ્મીનારાયણ કેન્દ્ર સ્થાનના આદેશનું પાલન કરવાની ખાત્રી આપીએ છીએ અને આપ યશસ્વી બનો અને બંને સંસ્થાઓને પ્રગતિના પંથે લઈ જાઓ એવી શુભકામના પાઠવી છીએ.” Important point worth noting in the advertisement is that mentioning in clear unambiguous words that…. “We assure […]

OE 39 -Chhabhaiya Parivar formally boycotts Satpanths / છાભૈયા પરિવારે વિધિસર સતપંથીઓનો બહિષ્કાર કર્યો

10-Aug-2011 || જય લક્ષ્મીનારાયણ ||      || Jay Laxminarayan || આજે તા. ૧૦-૦૮-૨૦૧૧ નાં કચ્છ ના, અરલ ગામમાં સમસ્ત છાભૈયા પરિવારની જાહેર સભા હતી. તે સભા માં એક અવાજે સતપંથીઓ ને પરિવારમાંથી અલગ કરવાના ઠારવા ને પસાર કરવામાં આવ્યો છે. તેમજ છાભૈયા પરિવારના નામમાં પણ “સનાતન” શબ્દ સ્વીકારી લેવામાં આવ્યો છે. આનો સીધો અર્થ એમ થાય કે છાભૈયા પરિવારે પણ સતપંથીયાઓ કે પરિવાર માં થી બહાર કાઢી નાખ્યા છે. છાભૈયા પરિવારને ખુબ ખુબ અભિનંદન. Today dated 10-Aug-2011, a general meeting of entire Chhabhaiya Parivar was held at village Aral, in Kutch. In that meeting, in one voice the resolutions to boycott Satpanthis (excommunicate from the Parivar) has been passed. Further, the name of the Parivar has been changed to include the word “Sanatan” into it. In simple words, Chhabhaiya Parivar has also ex-communicated (permanently boycotted) the Satpanthis. Congratulations to the Chhabhaiya Parivar. Real Patidar www.realpatidar.com Download / Print / View full […]