constitution

79 posts

Series 35 – Constitution of Imam Shah Bawa Roza Sansthan Committee Trust / ઈમામશાહ બાવા રોજા સંસ્થાન કમીટી ટ્રસ્ટનું બંધારણ

Update: 13-Jan-2017 – Changed links to archive.org 04-Jun-2011 || Jay Laxminarayan ||       || જય લક્ષ્મીનારાયણ || સતપંથ કહો, પીરાણા સતપંથ કહો, કે પછી તેને ઈમામશાહી કહો. તે ધર્મનું મુખ્ય મથક, અમદાવાદની બાજુમાં આવેલું પીરાણામાં નામનું એક નાનું ગામમાં છે. ત્યાં મુખ્ય રીતે ઈમામશાહનો રોજો (દરગાહ) છે. Call it Satpanth, Pirana Satpanth or one may call it Imamshahi. The central point of that religion is located in a village, near Ahmedabad, called Pirana. The main place is the tomb of Imamshah. આ સંસ્થાનું નામ છે, “ધી ઈમામશાહ બાવા રોજા સંસ્થા કમીટી ટ્રસ્ટ”. અને ચેરીટી કામીસ્નાર પાસે તેનું નોંધણી ક્રમાંક છે ઈ-૭૩૮. The name of the institution is “The Imamshah Bawa Roza Sansthan Committe Trust” and it is registered Public Charity Commissioner’s office  registration no. E-738. સતપંથીઓ માટે આ સંસ્થાન તેમની માતૃ સંસ્થા છે. This institution is mother institution for Satpanthis. એક બીજાપર કોર્ટ કેસો કરવાનો સત્પંથમાં જે સિલસિલા ચાલતો આવ્યો છે, તે પ્રમાણે વર્ષ […]

GE 16 – Arya Samaj does not recognise Satpanth as Hindu sect / આર્ય સમાજ, સતપંથને હિંદુ ધર્મ તરીકે નથી માનતું

25-May-2011 From: Mahesh sethia naeshsethia@gmail.com Date: 2011/5/25 Subject: સત્પનથી ભાઈઓ નાં હવાતિયાં To: gurugadi@gmail.com, gurugadi@hotmail.com, swamihansdass@yahoo.com, swamihansdass@gmail.com, jagadgurubhanpura@india.com, jagadguru@india.com, realpatidar@googlegroups.com, Pradeep Nathani pradeepnathani@gmail.com, Real Patidar mail@realpatidar.com સત્પનથી ભાઈઓ નાં હવાતિયાં ૧. ખબર આવ્યા છે કે ૫૦  જેટલા સત્પનથી ભાઈઓ આર્યસમાજ પાસે પોતે હિંદુ છે તે પુરવાર કરવા માટે સર્ટીફીકેટ લેવા ગયા હતા. તેઓ આર્ય સમાજના આચાર્ય જ્ઞાનેશ્વરજી ને મળ્યા હતા. પ્રખર આર્ય સમાજી જ્ઞાનેશ્વરજી મહારાજે આ ૫૦ સત્પન્થીઓની ઉલટ તપાસ લીધી અને એવા એવા પ્રશ્નો પૂછ્યા કે આ સત્પન્થીઓ પોતાનું મોઢું છુપાવવા ત્યાં થી ઉભી પૂછડીએ ભાગ્યા. ૨. બીજા દિવસે ફરી પાછા ૧૫ જેટલા યુવાન ખાંટી ખાનાઈઓ – સત્પન્થીભાઈઓ આચાર્ય જ્ઞાનેશ્વરજી મહારાજ પાસે ગયા પણ તેમનું કંઈ ચાલ્યું નહિ. આ ખાનાઈઓ હવે પોતે હિંદુ છે તે પુરવાર કરવા માટે આકાશ પાતાળ એક કરી રહ્યા છે. ૩. જુવો તો ખરા કેવાં હવાતિયાં મારવા માંડ્યા છે આ સત્પનથી ભાઈઓ. બાવા ઈમામાંશાહ અને કબરની પૂજાને મુકવી નથી અને કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ જે સનાતની […]

OE 36 – Nagviri Village -30 families embrace Sanatan religion / નાગવીરી ગામ – ૩૦ પરિવારે સનાતન ધર્મનો અંગીકાર કર્યો

23-May-2011 || જય લક્ષ્મીનારાયણ || || Jay Laxminaryan || હાલમાં સંપન્ન થયેલ લક્ષ્મીનારાયણ ભગવાનનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમ્યાન મંચ ઉપરથી એવી જાહેરાત કરવામાં આવી હતી કે રવાપરની બાજુમાં આવેલું નાગવીરી ગામમાં ૩૦ પરિવારે સતપંથને ત્યાગીને સનાતન ધર્મનો અંગીકાર કર્યો છે. સતપંથીઓનું એક ગઢ ગણાતું આ ગામમાં હવે ફક્ત પાંચજ ઘર સતપંથમાં રહ્યા છે. In the recently concluded Bhagwan Laxminarayan Temple’s opening ceremony function, an announcement was made from the stage, that 30 families of Nagviri village have embraced Sanatan religion, leaving Satpanth for ever. Nagviri, one of the strong hold villages of Satpanth, has only 5 families left Satpanth. નાગવીરી ગામના ૩૦ સતપંથી પરિવારોએ સામે ચાલીને સનાતની ભાઈઓનો સંપર્ક કર્યો અને પોતાની સનાતન ધર્મ પાળવાની ઈચ્છા તેમના સામે રાખી, જે સનાતની ભાઈઓને ઉદારતા દાખવીને વધાવી લીધી. આ પરિવર્તન દિલથી થયું છે. કોઈએ જોર જબરદસ્તી નથી કરી. 30 families of Nagviri village came forward and expressed to their Sanatani brothers about their wish to embrance Sanatan religion. Sanatani brothers […]

Series 34 – Satya Prakash -A book on history of Pirana Satpanth / સત્ય પ્રકાશ – પીરાણા સતપંથના ઇતિહાસ પર એક પુસ્તક

This book has been updated: See https://www.realpatidar.com/satyaprakash for latest version. આ પુસ્તકની નવી આવૃત્તિ બહાર પડી ગઈ છે. નવી આવૃત્તિ માટે અહીં જુઓ https://www.realpatidar.com/satyaprakash Update: 13-Jan-2017 – Changed links to archive.org 20-May-2011 || જય લક્ષ્મીનારાયણ || || Jay Laxminarayan || થોડા દિવસ પહેલાં પીરાણા સતપંથનું ઇતિહાસ બતાવતું એક પ્રસ્તુતિ (Presentation) સીરીસ ૩૩ (Series 33) વાળા ઈમૈલ દ્વારા મોકલાયું હતું. વધુ માહિતી માટે જુવો – www.realpatidar.com/series Some days ago, I have released a presentation on History of Pirana Satpanth, vide email no. Series 33. For more information visit www.realpatidar.com/series મને કહેતાં અતિ આનંદ થાય છે કે આ પ્રસ્તુતિને લોકોનો ખુબ સારો પ્રતિસાદ મળ્યો છે. એટલો સારો પ્રતિસાદ મળ્યો કે લોકોએ આ પ્રસ્તુતિને આવરી લેતું એક પુસ્તકની માંગણી કરી, જેથી લોકો તેમના સહુલીયત પ્રમાણે, ઘર કે ગાડી એવી રીતે એકાંતમાં કે રાત્રે પોતાના હિસાબે તેવો જ્ઞાન મેળવી શકે. I gives me immense please to inform that the presentation received tremendous response. The response […]

OE 35 – Grand Opening of Central Institution of Sanatanis at Sanskar Dham, Desalpar / સંસ્કાર ધામ, દેસલપર સ્થિત સનાતનીઓનું કેન્દ્ર સ્થાનનું ભવ્ય ઉદઘાટન

16-May-2011 || જય લક્ષ્મીનારાયણ || || Jay Laxminarayan || દેસલપર સ્થિત, સંસ્કાર ધામમાં, ભગવાન લક્ષ્મીનારાયણના મંદિરનું ઉદઘાટન કરીને સનાતનીઓએ પોતાનું કેન્દ્ર સ્થાન ઉભું કરી લીધું છે. તા. ૧૪ મે ૨૦૧૧ ના મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી (મૂર્તિનું એક ફોટું આ ઈમૈલ સાથે જોડવામાં આવ્યું છે). આ કાર્યક્રમ તા. ૧૧ થી લઈ ને ૧૪ સુધી ચાલ્યો અને ખુબ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો જેમાં શંકરાચાર્યો અને મહાન સંતોએ “ભેળસેળ” ધર્મને છોડીને “ચોખા સનાતન” ધર્મ ની રાહ અપનાવવા હકાલ કરી છે. આ પ્રસંગને, (દર રોજ / દરેક દિવેસે), લગભગ, રેકોર્ડ તોડ, ૭૦ થી ૮૦ હજાર, જેવી જંગી સંખ્યામાં, લોકોએ હાજરી આપીને શોભાવ્યો હતો. Sanatanis have been successfully able to setup their Central Institution at Sanskar Dham, Desalpar  inaugurating the Mandir of Bhagwan Laxminarayan on 14-May-2011. A photo of the idol is attached this email. A Grand function was held between 11 to 14-May-2011 in which Sankracharyas and several great Saints gave clear message to leave behind the “Mixture” religion […]