Skip to content
Back Home

Satpanth – Pirana – Nishklanki / Nishkalanki Narayan – Imamshah

RealPatidar.com – Unravel Truth
  • Home
  • About
  • Series
    • Series Posts (Latest)
    • Series posts (Full List)
    • About Series
  • OE
    • OE Posts (Latest)
    • OE posts (Full List)
    • About OE
  • GE
    • GE Posts (Latest)
    • GE posts (Full List)
    • About GE
  • Annual
    • Annual Posts
    • About Annual
    • List of Annual posts
  • Mavaal
    • Mavaal Posts (Latest)
    • List of Mavaal Same Juval posts (Full List)
    • About Mavaal
    • Counter Mavaal
  • Free Online Library
    • Free Online Library
    • Satya Prakash -History of Pirana Satpanth
  • Announcements
  • Others
    • White Paper
    • Disclaimer
    • Inspiration
    • Site Map
  • Contact
  • Search
Back Home

Satpanth – Pirana – Nishklanki / Nishkalanki Narayan – Imamshah

RealPatidar.com – Unravel Truth
  • Home
  • About
  • Series
    • Series Posts (Latest)
    • Series posts (Full List)
    • About Series
  • OE
    • OE Posts (Latest)
    • OE posts (Full List)
    • About OE
  • GE
    • GE Posts (Latest)
    • GE posts (Full List)
    • About GE
  • Annual
    • Annual Posts
    • About Annual
    • List of Annual posts
  • Mavaal
    • Mavaal Posts (Latest)
    • List of Mavaal Same Juval posts (Full List)
    • About Mavaal
    • Counter Mavaal
  • Free Online Library
    • Free Online Library
    • Satya Prakash -History of Pirana Satpanth
  • Announcements
  • Others
    • White Paper
    • Disclaimer
    • Inspiration
    • Site Map
  • Contact

About

What does this website host?

Read more »

Library

Online library having many free titles relating to Pirana Satpanth

Read more »

Satya Prakash

The most authentic, comprehensive yet concise, till date, history of Pirana Satpanth religion

Read more »
Home
Nishkalanki is not Kalki Avatar

दिनांक: 05-Mar-2020 सैयद इमामशाह महाराजने इस्लामके प्रचार हेतु श्रीमद “भगवत” दसावतार ग्रंथ लिखा। (नाम में भी भ्रामकता छुपी है – “भागवत” नही “भगवत” है।) उन्होनें इस ग्रंथ में हिन्दू भगवान विष्णु के दसावतार को भ्रष्ट कर सभी अवतार फिर से लिखे। भगवान विष्णु का 10 वे अवतार यानि “कल्कि” अवतार को कैसे भ्रष्ट कर हिंदुओं की श्रद्धा को इस्लाम की तरफ मोड़ा, यह देखतें हैं। इस वीडियो में सम्पूर्ण जानकारी मिलती है। YouTube: https://youtu.be/jwPoN56oIhcArchive.org: https://archive.org/details/series83/ कल्कि अवतार के विषय में आधार भूत जानकारी मुख्य १८ महा पुराणों में से श्रीमद भागवत महापुराण, विष्णु पुराण, गरुड पुराणमें से मिलती है। कल्कि अवतार […]

Series 83 -SKNAS 5 -Nishkalanki is Not Kalki Avatar / …

24-Apr-2020 सतपंथ के प्रचारकों ने इस्लाम के रीति रिवाज को हिंदुओं में प्रथापित करने हेतु से हिन्दू वेदों, पुराणों और शास्त्रों का अर्ध सत्य लोगों के सामने ऐसे रखा मानो पहली नजर में सामान्य मनुष्य को विश्वास हो जाए की हिन्दू शास्त्रों भी वही इस्लाम के मूल्य और आदर्श बतातें हैं । इस रणनीति का एक उदाहरण है, सतपंथ में मृतक की दफन विधि । पिराणा सतपंथ के प्रचारक ऐसा प्रचार करतें हैं कि अथर्व वेद और गरुड पुराण में भूमि दाह का प्रमाण है, इस लिए सतपंथीयों को भूमि दाह करना चाहिए । उन्होंने अथर्व वेद और गरुड पुराण का […]

Series 82 -SKNAS 4 -Agni Dah or Bhoomi Dah / …

14-Apr-2020रामायण के छोटे से प्रसंग जिसमें वनवास के दरम्यान भगवान श्री राम और लक्ष्मण परम तपस्विनी शबरी के आश्रम जाते हैं। यह प्रसंग इतना छोटा की सामान्य परिस्थिति में कोई शंका भी नहीं कर सकता की इस प्रसंग में मिलावट कर उसका उपयोग धर्म परिवर्तन के लिए किया जा सकता है। पर इस वीडियो में देखिए की रामायण के शबरी के इस प्रसंग मैं बहुत छोटा सा बदलाव और मिलावट कर हिंदुओं का कब ब्रिन वॉश हो जाता हैं, वह पता भी नहीं चलता। और हिंदुओं की श्रद्धा को निर्विरोध इस्लाम की ओर मोड़ी जाती है। Link: https://youtu.be/rlJ1W2XPAMk वह इसलिए की […]

Series 81 -SKNAS 3 -Shabari -As Example for Diversion of …

Date: 06-Apr-2020 (SKNAS = Satya Ke Naampar ASatya) जैसे की आप जानते हैं कि सतपंथ के स्थापक पीर सदरुद्दीन और उनके पौत्र सैयद इमामशाह (उर्फ इमामशाह महाराज) ने भारत में इस्लाम का प्रचार प्रसार करने के अपने कार्य को आसान बनाने के लिए, हिन्दू धर्म के श्रीमद भागवत दसावतार ग्रंथ में मिलावट कर भ्रष्ट किया ।  इस विषय में आपने SKNAS 1 यानि http://www.realpatidar.com/a/series79 में पढ़ा होगा । इसी श्रृंखला में  प्रस्तुत है अगली कड़ी – “पांडवों का अज्ञात वास और सिंह की उत्पत्ति” सतपंथ के कथा कथित दसावतार कथा में पांडवों के अज्ञात वास के प्रसंग को कैसे युक्ति पूर्वक […]

Series 80 -SKNAS 2 -Pandav Agyaat Vaat and Story of …

(SKNAS = Satya Ke Naampar ASatya) दिनांक: 28-Mar-2020 सतपंथ के स्थापक पीर सदरुद्दीन और उनके पौत्र सैयद इमामशाह (उर्फ इमामशाह महाराज) ने भारत में इस्लाम का प्रचार प्रसार करने के अपने कार्य को आसान बनाने के लिए, हिन्दू धर्म के श्रीमद भागवत दसावतार ग्रंथ में मिलावट कर भ्रष्ट किया। इसमें चाल यह थी की हिन्दू देवी-देवताओं के मुख से इस्लाम का छुपा प्रचार करवाया और हिन्दू धर्म के मूल्य और आदर्शों की उपेक्षा कर उन्हें हल्का अथवा तो गौण बताया गया। परिणाम यह आया की हिन्दू अपने देवी-देवताओं के मुख से हुए इस प्रचार के शिकार बन गए और अपने पूर्वजों […]

Series 79 – SKNAS 1 -Death of Krishna and Legend …

સતપંથના યુવાનોએ જ સતપંથનું અપમાન કરી રહ્યા છે... એના થી મને ખુબ શરમ આવે છે.

OE 71 -Youth of Satpanth are insulting Satpanth / સતપંથના …

Date: 11-Feb-2020 YouTube: https://youtu.be/VO6dnMFFRRc Satpanth Ghat Paat Pooja (prayer) ritual is being performed by a follower (mukhi) of Satpanth. Each section of pooja (prayer) starts with this Kalma: “ॐ ફરમાનજી બિસ્મિલ્લાહ હર રહેમાન….”“Om Farmanji Bismillah Har Raheman…” and ends with “હકલા એલાહ ઈલ્લલાહો મુહંમદુર રસુલીલાહે”“Hak Lahe Illillaho Muhmmadur Rasulillah” During the prayers names of Murtaza Maula Ali and his descendants to the throne (who generally are pirs) are recited. Prayers are basically of three types: Recital of names of descendants of Murtaza Maula Ali, who are generally the Pirs of Satpanth Praising of Ali and his descendants upto Nishkalanki Narayan Asking […]

Series 78 – Satpanth Ghat Paat Pooja Ritual / સતપંથ …

Date: 10-Feb-2020 Ali = Vishnu તાકિયા ના મારફતે લોકોને ઇસ્લામ માં આકર્ષિત કરવાનો અથવા તો પકડી રાખવાનો પરફેક્ટ દાખલો છે…  આવા તાકીયા થી દરેક લોકોએ અને ખાસ કરીને હિંદુઓ એ સાવધાન રહેવાની જરૂર છે. માટે તાકિયા પ્રત્યે જાગૃતિ ફેલાવવા ખાસ વિનંતી.   Ali = Nishkalanki Narayan આપણાં જ કણબીઓ સતપંથના કલમામાં મુસ્લિમ સાથે મેળ કરે છે કે જે સતપંથી છે, આમ હવે શું કામ ભાઈ જાગીને ઊંઘવાનો ડોળ કરવો… દીવા જેવું સ્પષ્ટ આપણા જ કણબીઓ સતપંથ મુસ્લિમ છે એવું સાબિત કરે છે…ભાઈ, મને બ્લેમ નહિ કરતા આ તમારા જ સતપંથીઓ છે…. તમે જ સાંભળો દૂધનું દૂધ પાણીનું પાણી જેવું સ્પષ્ટ તમારા […]

Series 77 – Ali = Vishnu = Nishkalanki Narayan / …

03-Sep-2019   થોડા દિવસ પહેલાં શ્રી ચંદુકાકા દ્વારા એક વિડીયો સંદેશ બહાર પાડવામાં આવેલ હતો, જેમાં તેઓ સતપંથ અંગે અમુક રજુઆતો કરેલ છે, જે લોકોને ભરમાવતી હોઈ, તેની પાછળની સત્ય સચ્ચાઈ દુનિયા સામે રજુ કરતો આ વિડીયો છે.   https://youtu.be/BPFMvzcYW6g   Real Patidar

OE 70 – Exposing the lies of Shri Chandu Kaka …

  08-Nov-2018     સતપંથ ધર્મના કારણે કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાં વારંવાર ઉભી થતી મુશ્કેલીઓથી જ્ઞાતિ જનોને મુક્ત કરવા વિશ્વભરના કડવા પાટીદારોની એક માત્ર માતૃ સંસ્થા એટલે “કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝા” દ્વારા તા. ૦૮-ઓક્ટોબર-૨૦૧૭ના સ્પષ્ટ ચુકાદો આપવામાં આવેલ છે, જેના પ્રમાણે દરેક કડવા પાટીદારને કાયમ માટે સતપંથ ધર્મ છોડી દેવાનું છે. સંપૂર્ણ ચુકાદો તમે અહીં વાંચી શકો છો… http://www.realpatidar.com/a/series70 સતપંથ સમાજ દ્વારા ઊંઝાના ચુકાદાનું પાલન ન કરવાની સાથે ચુકાદાનું અપમાન કરવાના કારણે, કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ દ્વારા સતપંથ ધર્મ પાળતા જ્ઞાતિ જનો સાથે બધાજ ધાર્મિક અને સામાજિક સંબંધો કાયમ માટે કાપી નાખવામાં આવેલ છે. આ અંગે તા. ૨૬-ઓગસ્ટ-૨૦૧૮ના વિશેષ […]

Series 76 – Social and Religious ties severed / સામાજિક …

21-Aug-2018 આપ ઘણા સમયથી, realpatidar.com વેબસાઈટ પર મુકેલા સજ્જડ પુરાવાઓ મારફતે જોતા, વાંચતા તેમજ જાણતા થઇ ગયા છો કે “સતપંથ” ધર્મ એ હિંદુઓનું ધર્મ પરિવર્તન કરી મુસલમાન બનવવાનું કામ સહેલું કરવા માટેનું એક યંત્ર છે. આપણે જાણ્યું કે સતપંથમાં અડધા હિંદુ અને અડધા મુસલમાની તત્વો ભેળવીને એક સામાન્ય હિંદુ માટે મુસલમાન ધર્મ સમજવું અને સ્વીકારવું સહેલું કરવામાં આવે છે. આ સંપૂર્ણ પ્રક્રિયામાં  ઘણી હિંદુ જ્ઞાતિઓ શિકાર બની. તેમનાની એક મુખ્ય જ્ઞાતિ છે લોહાણા જ્ઞાતિ. આ હિંદુ લોહાણા જ્ઞાતિ કેવી રીતે સતપંથ ધર્મના માધ્યમથી ધીરે ધીરે સંપૂર્ણ મુસલમાન ધર્મ પાળતી થઇ, એ વાત ઉપર એક સંશોધનકાર / શોધકર્તાએ એક પુસ્તક પ્રકાશિત કરેલ […]

Series 75 – From Satpanth to Ismaili Muslim / સતપંથ …

04-Aug-2018 ગત તા. ૩૦-જુલાઈ-૨૦૧૮ના પ્રકાશિત ગુજરાત સમાચારની મુંબઈ આવૃત્તિ સાથે આવેલ પુરતી મેગેઝીન, જેનું નામ છે “ધર્મલોક & અગમ નિગમ” તેના પેજ ૧૪ અને ૧૫ માં પીરાણા સતપંથ વિષે એક મોટો લેખ છાપવામાં આવેલ છે. આ લેખનું શીર્ષક છે… “હિંદુ-મુસ્લિમ સાથે મળીને પૂજા કરે છે પીરાણાની ઈમામશાહની દરગાહ પર” લેખ વાંચતા એવું જણાય છે કે આ લેખ વર્ષ ૧૯૯૧માં પહેલા છાપવામાં આવેલ હશે, જેને હાલમાં પુનઃ પ્રકાશિત કરવામાં આવેલ છે. તે સમયના પીરાણાના મુખ્ય ગાદી પતિ કરસનદસ કાકાના (જેનું સતપંથી નામ પીર કરીમ છે) વિચારો આ લેખમાં પ્રકાશિત કરવામાં આવેલ છે. છેલ્લા લગભગ ૧૦ વર્ષથી, ખાસ કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના લોક […]

Series 74 – પીરાણામાં હિંદુ – મુસ્લિમની એકતાના નામે છૂપું …

1 comment

Date: 24-Jul-2018 એક બાજુ ઉમિયા માતાજી ઊંઝા સામે સતપંથથી જ્ઞાતિને છોડાવવાનું વચન આપે છે અને બીજી બાજુ… સતપંથને વધુ મજબુતાઈથી પકડી રાખે છે.   આખિર શું કરવું છે સતપંથ વાળાઓને? આપ સૌ જાણો છો કે સતપંથ વિવાદ અંગે ઉમિયા માતાજી ઊંઝા દ્વારા આપાયેલ ચુકાદા પ્રમાણે સતપંથ વાળાઓએ સતપંથનો સંપૂર્ણ પણે ત્યાગ કરી સનાતન હિંદુ ધર્મમાં ભળી જવાનું છે. આ અંગે સતપંથ વાળાઓએ ઉમિયા માતાજી ઊંઝાને ખાત્રી આપેલ છે કે તેઓ ચુકાદાનું સંપૂર્ણ પણે પાલન કરી સતપંથ છોડી દેશે. પણ બીજી બાજુ જમીની પરિસ્થિતિ વિપરીત છે. સતપંથ વાળાઓ પોતાનો સતપંથ ધર્મ, જે મુસલમાન ધર્મનો ભાગ છે, તેને પકડી રાખેલ છે. હાલમાં થોડા […]

OE 69 – આખિર શું કરવું છે સતપંથ વાળાઓને? / …

15-Jun-2018 જય સનાતન Let us see the reasons behind why Kadva Patidars had to settle in dry Kutch by leaving behind the fertile lands of Unjha and northern Gujarat. ઊંઝા અને ઉત્તર ગુજરાતની ફળદ્રુપ ધરતી છોડી કડવા પાટીદારો કચ્છની સુખી ધારામાં શા માટે આવા? આવો જાણીય તેના પાછળના કારણો. How and when Bhagwan Shri Laxminarayan was accepted as their primary deity? Also let us see how Kutch Kadva Patidar community embraced Sanatan Hindu religion after completely abandoning Satpanth religion. ભગવાન લક્ષ્મીનારાયણને ઇષ્ટદેવ કેવી રીતે સ્વીકારવામાં આવ્યા? અને જોઈએ કે કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા સતપંથ ધર્મને સંપૂર્ણ પણે ત્યાગીને સનાતન હિંદુ […]

Series 73 – Journey from Unjha to Kutch & Satpanth …

04-Mar-2018 કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિને સનાતન ધર્મમાં વાળવાના પ્રયત્ન રૂપે જ્ઞાતિના આગેવાન વડીલ શ્રી વિશ્રામ નાકરાણી બાપાને જ્ઞાતિએ આપેલ વચન (ગોકળિયું એટલે શ્રી કૃષ્ણ જન્માસ્ઠામીને ન છોડવાનું અને માંસાહાર ન ખાવાનું વચન) ને જાણે સર્વે ભૂલીજ ગયા હતા, ત્યારે ઈ.સ. ૧૭૬૮માં જન્મેલા ગામ નેત્રાના નરવીર શ્રી કેશરા તેજા સાંખલા ઉર્ફે કેશરા પરમેશ્વરાએ પીરાણા સતપંથ ધર્મના પ્રપંચમાંથી જ્ઞાતિને છોડાવી સનાતન ધર્મના પવિત્ર માર્ગે વાળવાનો પ્રયત્ન કરેલ હતો.   તેમના આ પવિત્ર પ્રયાસોના રૂપે તેઓ કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના ઘણાં ગામોના લોકોને સનાતન ધર્મના એક સંપ્રદાય એટલે સ્વામીનારાયણ સંપ્રદાયમાં વાળવા સફળ થયા. પરિણામે કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાં સત્સંગી સમાજ ઉભો થયો. સનાતન ધર્મ […]

Series 72 – Swaminarayan Sect – when did K.K.P. people …

15-Jan-2018 પીરાણા સ્થિત ઈમામશાહની દરગાહમાં દર વર્ષે, ઈરાનથી ઇસ્લામનો પ્રચાર કરવા આવેલ સૈય્યદ ઇમામુદ્દીન અબ્દુર રહીમ, ઉર્ફે ઈમામશાહ બાવાની કબર ઉપર લાગેલ માટીની બદલવામાં આવે છે. આ ક્રિયાને સૈય્યદ  ઈમામશાહ બાવાના વંશજ સૈય્યદોના હાથે કરવામાં આવે છે. જેણે સંદલ ક્રિયા કહેવામાં આવે છે. દર વર્ષની જેમ, વર્ષ ૨૦૧૭માં આ ક્રિયા ૨૧-૦૬-૨૦૧૭ ના કરવામાં આવેલ હતી. તેનો વિડીયો અહીં જોડેલ છે અને આપ જોઈ શકો છો….. Youtube Link: https://www.youtube.com/watch?v=f53mZw7H60s&feature=youtu.be પરંપરા એવી છે કે કબરને ઠંડી રાખવા માટે માટીનો લેપ કરવામાં આવે છે. આ લેપમાં કરબલા (ઇરાક દેશમાં આવેલ એક શહર, જ્યાં, શિયા મુસલમાનના સર્વોચ્ચ, હઝરત મૌલા અલીના દીકરા ઈમામ હુસૈનની શહાદત થયેલ હતી), […]

Series 71 -Pirana Sandal Ceremony 2017 / પીરાણા સંદલ ક્રિયા …

તા. ૨૫-૧૧-૨૦૧૭ જય લક્ષ્મીનારાયણ, સામાન્ય રીતે કેન્દ્રિય સમાજ તેમજ સનાતન ધર્મના વિરુદ્ધ અથવા સનાતની મોહીમ ઢીલી પડતા કામોની ટીકા આપણા રીયલ પાટીદાર વેબસાઈટ ઉપર થતી હોય છે. તે પ્રમાણે આથી આગાઉ પાટીદાર સંદેશ દ્વારા થયેલ સનાતની મોહીમને ઢીલી પાડતા લખાણોનું સવિસ્તાર મુદ્દાસર તમની ભૂલ બતાવતા લખાણ જનતા સામે મુકવામાં આવેલ હતાં. પણ આજે જ્યારે પાટીદાર સંદેશે સનાતન ધર્મ અને કેન્દ્રિય સમાજના તરફેણમાં લખ્યું છે, ત્યારે તેમની વાતને વધાવી લેવાની ફરજ પણ એટલીજ છે. ભલે અમુક બાબતોમાં હજી તેમની પાસે સમાજની જે આશા અને અપેક્ષા છે, તેના પર તે ખરા નથી ઉતર્યા, પણ શુરૂવાત કરવા બદ્દલ તેમને ધન્યવાદ પાઠવવો તો રહ્યોજ. હાલના […]

OE 68 – Patidar Sandesh supports Sanatan Movement / પાટીદાર …

Update: 23-Oct-2017 આપણી કેન્દ્રિય સમાજ એટલે “શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ” દ્વારા ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા આપેલ આ ચુકાદાને તેમના મુખપત્ર “સનાતન ધર્મ પત્રિકા” માં પ્રકાશિત કરેલ છે. જે કલર કોપી હોવાથી અહીં પણ જોડવામાં આવેલ છે. Real Patidar Date: 12-Oct-2017 RealPatidar.com વેબસાઈટ પર આપણે હમેશાથી જે વાત કરતા આવ્યા છીએ કે સતપંથના જે ચાર પાયાઓ છે, જેમાં છે; ઈમામશાહ નિષ્કલંકી નારાયણ સતપંથ, અને પીરાણા આ ચાર પાયાઓથી જ્યાં સુધી સતપંથમાં ફસાયલ લોકોને દુર નહી કરાય, ત્યાં સુધી લોકો પીરાણા સતપંથ થી છૂટી નહી શકે. આ અંગે આગાઉ માહિતી જે વેબસાઈટ પર મુકેલ છે, તેમાં… Series 68 – […]

Series 70 -Umiya Mataji Unjha approves views of Real Patidar …

1 comment
OE 67 -KKP (USA) Samaj -Views of Women on Satpanth / ક.ક.પા. (USA) ના મહિલાઓના સતપંથ વિષે વિચારો

28-Jul-2017 જય લક્ષ્મીનારાયણ, આ ઇમેલ સાથે, ક.ક.પા.(USA) સમાજના માજી પ્રમુખ અને પ્રખર મહિલા નેતા, શ્રીમતી રૂક્ષમણીબેન નાકરાણી તથા યુવાસંઘના માજી પ્રમુખ શ્રી ગૌરાંગભાઈ ધનાણીની સતપંથ વિષે થતી ચર્ચાની ઓડીઓ ફાઈલ જોડેલ છે. આ ચર્ચામાં વચ્ચે વચ્ચે અમુક અન્ય ભાઈઓના અવાજો પણ સંભાળવા મળે છે, તેમાં CA ભવનભાઈ લીંબાણી, તેમજ દામોદરભાઈ કચ્છી છે. આ ચર્ચામાં રૂક્ષ્મણીબેન પોતાના દાદા, દાદી તેમજ તેમના પિતાને લઈને સતપંથ વિષેના પોતાના અનુભવો અને વિચારો રજુ કરેલ છે, જે દરેક મહિલાઓએ અનુસરવા જેવા છે. શ્રીમતી રૂક્ષ્મણીબેનની રાજા લઈને, શ્રી ગૌરાંગભાઈના અનુરોધથી, તેમને સૂચિત કરીને, તેમના મિત્રોએ આ ઓડીઓ રેકોર્ડીંગ મોકલેલ છે અને વિનંતી કરેલ છે કે આ રેકોર્ડીંગને જન જન સુધી પોહ્ચાડવામાં આવે. (ઉપર બતાવેલ બટન […]

OE 67 -KKP (USA) Samaj -Views of Women on Satpanth …

તા. ૨૪-જુલાઈ-૨૦૧૭ ઘાટકોપર નવ યુવક મંડળની સ્થપનાના ઉદેશોની રોશનીમાં આપણે જોશું કે… મુંબઈ સ્થિત ક.ક.પા. જ્ઞાતિ ટ્રસ્ટ ફંડનું ઈલેક્શન જે તા. ૩૦-જુલાઈ-૨૦૧૭ ના રાખેલ છે, તે ઈલેક્શનમાં ઉભી થતી શું પરિસ્થિતિ છે અને તેમાં જાહેર જનતાએ કયો વિચાર કરીને પોતાના મતો આપવા જોઈએ, તેના પર એક નજર નાખીશું…. ૧) આ ચૂંટણી માત્ર મુંબઈની ઝોન ૧ માં જ છે. જેમાં મુંબઈ સી.એસ.એમ.ટી થી મુલુંડ સુધીનો વિસ્તાર આવે છે. અન્ય ઝોન (વિસ્તાર) માં ચૂંટણી નથી કારણ તેમાં સહમતીથી ઉમેદવારોના નામ પસંદ થઇ ચૂક્યાં છે. ૨) ઝોન ૧ વિસ્તારમાં ઘાટકોપર અને મુલુંડ એવા બે મુખ્ય વિસ્તારો છે, જેમાં ઘાટકોપરનો વિસ્તારજ બહુ મહત્વનો છે. ૩) […]

Series 69 -Goal of Ghatkopar Nav Yuvak Mandal / ઘાટકોપર …

Posts navigation

    • 1
    • 2
    • …
    • 10
  • Older posts Older posts

© 2021 Satpanth - Pirana - Nishklanki / Nishkalanki Narayan - Imamshah – All rights reserved

Powered by WP – Designed with the Customizr theme