पिराना के निष्कलंकी नारायण और हिन्दू कल्कि अवतार क्यों अलग है? पिराना में आखिर ऐसा क्या हो रहा है कि पिराना में कथा कथित हिन्दू ने निर्माण के बावजूद हिन्दू सावधान है। पूरी सच्चाई जानने के लिए देखिए यह वीडियो । यह वीडियो बहुत चौंकाने वाली सच्चाई बाहर ला रहा है। इसे जरूर देखिएगा। https://youtu.be/S8n4Mi3Ns30 https://www.youtube.com/watch?v=S8n4Mi3Ns30 खूब शेयर/share और फॉरवर्ड / forward भी करिए। Real Patidarwww.realpatidar.com
Real Patidar
ऑनलाइन लिंक (हिन्दी – Hindi): https://www.realpatidar.com/a/series84ઓનલાઈન લિન્ક (ગુજરાતી -Gujarati): https://www.realpatidar.com/a/series84gujDownload link is given below Date: ૦૫-માર્ચ-૨૦૨૨ <h5>મુખ્ય મુદ્દાઓ:</h5> <ol><li>પીરાણા ગામમાં આવેલ સૈયદ ઈમામશાહની દરગાહ પરિસરમાંતા. ૩૦-જાન્યુઆરી-૨૦૨૨ ના એકજ દિવસમાં ૧૩ ફૂટ ઊંચી બાંધવામાં આવેલ દીવાલ પાછળના સાચા કારણો શું છે?</li><li>હિન્દુ મુસલમાનની એકતાનું પ્રતિક ગણાતી આ દરગાહમાં એવું તો શું થયું કે વિવાદોનો વંટોળો સતત ચાલ્યા જ કરે છે?</li><li>સતપંથના માધ્યમથી ઇસ્લામ ધર્મના પ્રચાર પ્રસાર કેવી રીતે થાય છે?</li><li>સતપંથના અનુયાયીઓનું “બ્રેનવોશ” કેવી રીતે કરવામાં આવ્યું, જેથી તેઓ ઇસ્લામ ધર્મ અપનાવે, તોય તેમને ખબર પણ ના પડે?</li><li>કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિનો પીરાણા સાથેનો ૫૦૦ વર્ષનો ઇતિહાસ શા માટે આ વિવાદિત દીવાલ ઊભી કરાવી રહ્યો છે?</li><li>સનાતની કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિનું પીરાણા સતપંથ ધર્મ સાથે શું સંબંધ છે કે એના વગર પીરાણા સતપંથનો ઇતિહાસ સમજવો અશક્ય છે?</li><li>RSS, VHP, BJP વગેરે સંગઠનો એવી તો કઈ ભૂલ કરી રહ્યા છે કે ૩૦-૩૦ વર્ષના અથાગ પ્રયત્નો છતાં સતપંથનો પ્રશ્ન ઉકેલાતો જ નથી?</li></ol> <h5>1. જાણો આવા અનેક પ્રશ્નોના જવાબો.. ખૂબ […]
સતપંથ છોડી સનાતની તરીકે સ્વીકારવાની બારી હવે ત્રણે સંસ્થાઓએ મળીને બંધ કરવાનો સમય હવે પાકી ગયો છે…
કેટલાં વર્ષ હજુ સતપંથી સનાતની થાય એની રાહ જોઈશું…?