Real Patidar

2 posts

Series 84 – Ground Report on Controversial Wall of Pirana / પીરાણાની વિવાદિત દીવાલ વિષે ગ્રાઉન્ડ રિપોર્ટ

ऑनलाइन लिंक (हिन्दी – Hindi): https://www.realpatidar.com/a/series84ઓનલાઈન લિન્ક (ગુજરાતી -Gujarati): https://www.realpatidar.com/a/series84gujDownload link is given below Date: ૦૫-માર્ચ-૨૦૨૨  <h5>મુખ્ય મુદ્દાઓ:</h5> <ol><li>પીરાણા ગામમાં આવેલ સૈયદ ઈમામશાહની દરગાહ પરિસરમાંતા. ૩૦-જાન્યુઆરી-૨૦૨૨ ના એકજ દિવસમાં ૧૩ ફૂટ ઊંચી બાંધવામાં આવેલ દીવાલ પાછળના સાચા કારણો શું છે?</li><li>હિન્દુ મુસલમાનની એકતાનું પ્રતિક ગણાતી આ દરગાહમાં એવું તો શું થયું કે વિવાદોનો વંટોળો સતત ચાલ્યા જ કરે છે?</li><li>સતપંથના માધ્યમથી ઇસ્લામ ધર્મના પ્રચાર પ્રસાર કેવી રીતે થાય છે?</li><li>સતપંથના અનુયાયીઓનું “બ્રેનવોશ” કેવી રીતે કરવામાં આવ્યું, જેથી તેઓ ઇસ્લામ ધર્મ અપનાવે, તોય તેમને ખબર પણ ના પડે?</li><li>કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિનો પીરાણા સાથેનો ૫૦૦ વર્ષનો ઇતિહાસ શા માટે આ વિવાદિત દીવાલ ઊભી કરાવી રહ્યો છે?</li><li>સનાતની કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિનું પીરાણા સતપંથ ધર્મ સાથે શું સંબંધ છે કે એના વગર પીરાણા સતપંથનો ઇતિહાસ સમજવો અશક્ય છે?</li><li>RSS, VHP, BJP વગેરે સંગઠનો એવી તો કઈ ભૂલ કરી રહ્યા છે કે ૩૦-૩૦ વર્ષના અથાગ પ્રયત્નો છતાં સતપંથનો પ્રશ્ન ઉકેલાતો જ નથી?</li></ol> <h5>1. જાણો આવા અનેક પ્રશ્નોના જવાબો.. ખૂબ […]

OE 72 – Time to close the window for accepting Satpanthis / સતપંથીઓને સ્વીકારવાની બારી બંધ કરવાનો સમય હવે પાકી ગયો છે.

સતપંથ છોડી સનાતની તરીકે સ્વીકારવાની બારી હવે ત્રણે સંસ્થાઓએ મળીને બંધ કરવાનો સમય હવે પાકી ગયો છે…

કેટલાં વર્ષ હજુ સતપંથી સનાતની થાય એની રાહ જોઈશું…?