same

7 posts

Series 37 -Swami Narayan Sadhu –Pirana Satpanth is a Muslim Religion / સ્વામી નારાયણના સાધુ – પીરાણા સતપંથ એક મુસ્લિમ ધર્મ છે

Update: 13-Jan-2017 – Changed links to archive.org 05-Aug-2011 || જય લક્ષ્મીનારાયણ ||     || Jay Laxminarayan || સ્વામી નારાયણ સંપ્રદાયના સાધુ શ્રી જય મંગલ સ્વામીએ તા. ૧૨-૦૯-૨૦૧૦ના, કચ્છ કડવા પાટીદાર સમાજ, (હાલ નામ: કચ્છ કડવા સનાતન પાટીદાર સમાજ) જયપુર, રાજસ્થાનમાં તેમના પ્રવચનમાં ચોખ્ખું કહ્યું કે પીરાણા સતપંથ ધર્મ એક મુસ્લિમ ધર્મ છે, હિંદુ ધર્મ નથી. વેદોનો હવાલો આપતાં કહ્યું કે, દફન વિધિ એ હિંદુઓના સંસ્કાર નથી. હિંદુઓમાં અગ્નિ સંસ્કાર હોય છે. તે વખતે તેમને સંભાળવા પ્રખર સનાતાનીઓ જેમ કે શ્રી જેઠાભાઈ ચૌહાણ પરિવાર વગેરે પણ હજાર હતા. Swami Narayan sect’s Sadhu Shri Jay Mangal Swami on 12-Sep-2010 at Kutch Kadva Patidar Samaj, (Presently called as Kutch Kadva Sanatan Patidar Samaj) Jaipur, Rajasthan, gave a speech. In his speech is clearly said that Pirana Satpanth Religion is a Muslim religion and not a Hindu religion. Burial ritual is not a Hindu ritual. According to Vedas, in Hinduism “Funeral” ritual is performed. Prominent Satpanthis […]

Series 36 -Pirana Satpanth’s religious head is a Muslim / પીરાણા સતપંથના ધાર્મિક ગુરૂ એક મુસલમાન

Update: 13-Jan-2017 – Changed links to archive.org 24-Jul-2011 || જય લક્ષ્મીનારાયણ ||       || Jay Laxminarayan || હમણા થોડા દિવસ પહેલાંજ, એટલે તા. ૦૧ જુલાઈ ૨૦૧૧ ના પીરાણા સતપંથના ધાર્મિક ગુરૂ/પીર શામ્સુદ્ધીન બાવા ખાકીનો દેહાંત થયો છે. તેમનું ફોટું નીચે પ્રમાણે છે. તેઓ સતપંથ સનાતન વૈદિક ધર્મના ગાદીના ૧૪માં વારસદાર (ગાદીપતિ) હતા.Few days back, i.e., on 01-Jul-2011, Pirana Satpanth’s Pir and religious head, Shri Shamshuddin Bawa Khaki expired. His photographs is given below. He was 14th heir to the seat of “Satpanth Sanatan Vedic Dharm” તેમના મરણ પછી તેમના દીકરાઓએ બેસણાની જાહેર ખબર ગુજરાત સમાચારમાં છપાવી હતી, જે નીચે પ્રમાણે છે;After his death, his sons had published an advertisement in Gujarat Samachar news paper on 03-Jul-2011, Page 2, Bhuj Edition, which is given below. ઉપર જણાવેલ જાહેર ખબરમાં જાણવા લાયક મુખ્ય મુદ્દો છે… “સતપંથ સનાતન વૈદિક ધર્મના પીર શ્રી પીરઝાદા સૈય્યદ શમ્સુદ્દીન બાવા સાહેબ ખાકી” આનો અર્થ એમ છે […]

MSJ 5 -Shashikantbhai -Bhuj / શશીકાંતભાઈ -ભુજ

25-May-2011 || જય લક્ષ્મીનારાયણ || || Jay Laxminarayan || આપણા ભેગા સનાતની તરીકે ઓળખાવતા ભુજવાળા શશીકાંતભાઈની અસલિયત એક માવળ તરીકે લોકો સામે આવી ગઈ છે. Shri Shashikantbhai of Bhuj, who till now was identifying himself as Sanatani, has got his true identiy exposed as a Maval. તા. ૨૩-૦૫-૨૦૧૧ ના દિવ્ય ભાસ્કર છાપામાં ૧૩માં પાને સતપંથ વાળાઓની જાહેર ખબર છે જેમાં શશીકાંત ભાઈનું નામ છે. આ ઈમૈલ એ છાપાનું પાનું જોડેલું છે, જેમાં તમે સતપંથવાળાઓની જાહેર ખબર જોઈ શકો છો. Page 13 of Divya Bhaskar news paper dated 23-May-2011 contains advertisement Satpanthis in which Shashikantbhai’s name is appearing. I have attached the page 13 this email for your ready reference. એક સનાતની દ્વારા સતપંથીના (એટેલ ગેર હિંદુઓના) કાર્યક્રમમાં ભાગ લેવો કે તેમના કાર્યક્રમને ખુલ્લે આમ સમર્થન કરવું એ એક મવાળની નિશાની હોય છે અને આવા આચરણને હિંદુઓના આચરણ ન કહી શકાય. શશીકાંતભાઈએ આપણ સમજના નિયમ (આચરણ હિંદુઓના હોવા જોઈએ) […]

MSJ 4 -Valjibhai Vadiya / વાલજીભાઈ વાડિયા

02-May-2011|| જય લક્ષ્મીનારાયણ ||    || Jay Laxminarayan || એક માવળ દ્વારા તાકિયાનો દાખલો.An example of use of Taqiyaa a Maval સમાજના માજી પ્રમુખ શ્રી વાલજીભાઈ વાડિયાએ સતપંથ ઉપર કરેલા વિરોધાભાષી ભાષણો જુવો… http://www.youtube.com/watch?v=qhfEVD9w8Mk From the link above, view the past president of Samaj, Shri Valjibhai Vadiya’s conflicting speeches on Satpanth અને તે ક્લિપને મોબાઈલમાટે કે કોમ્પુટર માટે ડાઉનલોડ કરવા માટે આ લીંક વાપરો…http://www.youtube.com/watch?v=qhfEVD9w8MkYou can download the speech for your mobile or computer from the above link. તમારા અભિપ્રાય જરૂર મોકલશો.Please forward your views and suggestions. માવળ સામે જુવાળMaval Same Juval Download / Print / View full article, attachments [Best Option]:http://www.box.net/shared/yjs44tyvd8f4anzuvgk7

MSJ 3 -Ravilal Keshra Ramjiyani and Ravilal Shivgan Pokar -02-Feb-2011 / રવિલાલ કેસરા રામજીઆણી અને રવિલાલ શિવગણ પોકાર

04-Feb-2011 || જય લક્ષ્મીનારાયણ || તા. ૦૨-૦૨-૨૦૧૧ (02-Feb-2011) ના અમદાવાદ હોસ્ટેલ જમીનના કૌભાંડ માં સંડોવાયેલા શ્રી દામજીભાઈ ગોગરી અને તેમના સતપંથી સાથીદારો દ્વારા થાણા (મુંબઈ) માં (All Heavens Banquet Hall, Flower Valley Complex, Eastern Express Highway, Thane West) સવારના ૯:૦૦ વાગેથી ૨:૦૦ વાગે સુધી, કહેવતો બીનસાંપ્રદાયિક ત્રીજો મોરચો ઉભો કરીને (સમસ્ત ક.ક.પા. ફાઉન્ડેસન, અહ્મ્દાવાદ નામની નવી સંસ્થા ઉભી કરીને) પૈસા ભેગા કરવા માટે મિટિંગ બોલાવેલી હતી. જેમાં સતપંથી ભાઈઓમાં મુખ્ય એવા ભાઈલાલભાઈ કે. પટેલ, હાલે અમદાવાદ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) છે. આ ભાઈલાલભાઈ, સતપંથીઓનું “માસ્ટર માઈન્ડ” (Master Mind) કહો કે પછી “થીંક ટેંક” (Think Tank) કહો, તેમાંથી એક છે. સતપંથીઓના અન્ય માસ્ટર માઈન્ડ ગણાતા એવા વકીલ શ્રી સુરેશભાઈ કે ધોળુ સાથે ભાઈલાલભાઈ મળીને ત્રીજો મોરચો ઉભો કર્યો છે, જેનાથી સતપંથીઓના હિતનું રક્ષણ સહેલાઈથી કરી શકાય. આ સંસ્થા આપણી કેન્દ્રિય સનાસ્થાની પ્રતિસ્પર્ધી સંસ્થા તરીકે ઉભી કરવામાં આવી છે. આ સંસ્થા ને સાથ આપવું એટલે આપણી કેન્દ્રીય સંસ્થા સાથે દગો કરવા બરાબર […]