laxminarayan

3 posts

Series 85 -Master Googly / માસ્ટર ગૂગલી

દિનાંક: 14-Apr-2022  પીરાણામાં;  1) ગત 03-Apr-2022ના યોજાયેલ “અમૃત મહોત્સવ” કાર્યક્રમમાં થયેલ રજૂઆતો,  2) તેથી આગાઉ Mar 2022 ના મહિનામાં RSSની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા 3) પીરાણામાં પ્રસ્થાપિત હિન્દુ દેવોની મૂર્તિઓ વગેરે,  .. અમુક ઘટનાઓ ના કારણે પીરાણા સતપંથીઓ માં પાસરાયેલ મૂંઝવણ વિષે થતી જનસમાન્યમાં ચર્ચા અને વિમર્શ ઉપર જાણકારી આપતો એક નાનો વિડીયો. આ વિડીયોમાં સામાન્ય લોકોના ઉદગારોનો પણ સમાવેશ કરવામાં આવેલ છે.  Video અહીં નીચે કોઈ પણ લિન્ક ના મધ્યમથી જોઈ શકો છો.https://youtu.be/wWRplz6TgHc Disclaimer: This article is not intended to disrespect or defame any religion, person, institution etc. Views expressed in this article are personal opinions. Please exercise personal discretion before taking any decision. Print/Download this video: https://archive.org/download/series85/Series%2085%20-Master%20Googly.mp4 Real Patidar

Series 73 – Journey from Unjha to Kutch & Satpanth to Sanatan / યાત્રા: ઊંઝા-થી-કચ્છ અને સતપંથ-થી-સનાતન

15-Jun-2018જય સનાતન Let us see the reasons behind why Kadva Patidars had to settle in dry Kutch leaving behind the fertile lands of Unjha and northern Gujarat. ઊંઝા અને ઉત્તર ગુજરાતની ફળદ્રુપ ધરતી છોડી કડવા પાટીદારો કચ્છની સુખી ધારામાં શા માટે આવા? આવો જાણીય તેના પાછળના કારણો. How and when Bhagwan Shri Laxminarayan was accepted as their primary deity? Also let us see how Kutch Kadva Patidar community embraced Sanatan Hindu religion after completely abandoning Satpanth religion.ભગવાન લક્ષ્મીનારાયણને ઇષ્ટદેવ કેવી રીતે સ્વીકારવામાં આવ્યા? અને જોઈએ કે કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા સતપંથ ધર્મને સંપૂર્ણ પણે ત્યાગીને સનાતન હિંદુ ધર્મનો અંગીકાર કેવી રીતે કરવામાં આવ્યો. Let’s see all this information portrayed in the Laxminarayan Gatha drama played at Kotda Jadodar village.કોટડા જડોદર ગામમાં ભજવવામાં આવેલ લક્ષ્મીનારાયણ ગાથા નામક એક નાટકમાં આ સંપૂર્ણ માહિતીઓ જોઈએ. Archive.org: https://archive.org/details/series73 or Youtube: https://youtu.be/47XpRaRhO1o Real Patidar

OE 55 -Revolution in Mumbai -Formation of Sanatan Samaj / મુંબઈમાં ક્રાંતિ – સનાતની સમાજની સ્થાપના

04-Apr-2013 ||  જય લક્ષ્મીનારાયણ || મુંબઈમાં સમાન વિચારધારાવાળી સર્વે સનાતની સમાજને એક સુત્રે બાંધવાના ઉમદા હેતુથી “શ્રી કચ્છી કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજ – મુંબઈ”ની સ્થાપના તા.૨૩-૦૧-૨૦૧૩ના થઇ ગયેલ હતી. આ સમાજની પહેલી કારોબારીની નિમણુંક અને પહેલી સામાન્ય સભા અને સ્નેહ મિલનનો કાર્યકમ ખુબજ દબદબો મચાવે તેવી રીતે ૩ દિવસ દરમ્યાન ઘાટકોપર, ડોંબીવલી અને થાણા મધ્યે મુખ્યતઃ માનવામાં આવ્યો. આ સમાજ કેવળ સનાતની લોકો દ્વારા સનાતનીઓના હિત માટેજ બનાવામાં આવેલ છે. આ સમાજ સતપંથ ધર્મને સનાતન ધર્મનો ભાગ ગણતી નથી. એટલા માટે સતપંથીઓ આ સમાજના સભ્ય બની શકશે નહિ. આ પ્રસંગનો અધિકૃત અહેવાલ જે સમાજે બહાર પાડેલ છે, તે અહીં નીચે જોડેલ છે. રીયલ પાટીદાર. ૦૨-૦૪-૨૦૧૩ ||  જય લક્ષ્મીનારાયણ  || મુંબઈમાં કચ્છી કડવા પાટીદાર જ્ઞાતિમાં ધાર્મિક ક્રાંતિ, એક ઇતિહાસ સર્જાયો સંસ્કારધામથી મુંબઈ આવેલ ભગવાનશ્રી લક્ષ્મીનારાયણના રથની યાત્રા અને સામાજિક સભાનો અહેવાલ શ્રી કચ્છી કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજ – મુંબઈની સ્થાપના પ. પુ સંત શ્રી ઓધવરામ મહારાજશ્રી ની નિર્વાણ તિથિ […]