imamshah

3 posts

Series 84 – Ground Report on Controversial Wall of Pirana / पीराना की विवादित दीवार पर ग्राउंड रिपोर्ट

ऑनलाइन लिंक (हिन्दी – Hindi): https://www.realpatidar.com/a/series84ઓનલાઈન લિન્ક (ગુજરાતી -Gujarati): https://www.realpatidar.com/a/series84gujDownload link is given below दिनांक: 05-मार्च-2022 प्रमुख बिंदु: पीराना गांव में सैयद इमाम शाह के दरगाह परिसर में दिनांक 30 जनवरी, 2022 को एक ही दिन में 13 फीट ऊंची दीवार खड़ी करने के पीछे असली कारण क्या हैं? हिंदूओं और मुसलमानों की एकता का प्रतीक मानी जाने वाली इस दरगाह में आखिर ऐसा क्या हुआ की विवाद चलता ही राहत है? सतपंथ के माध्यम से इस्लाम का प्रचार कैसे किया जाता है? सतपंथ के अनुयायियों का “ब्रेनवॉश” कैसे किया गया ताकि वे इसे जाने बिना ही इस्लाम में परिवर्तित हो जाएं? पीराना के साथ कच्छ कड़वा पाटीदार जाति का 500 साल का इतिहास इस विवादास्पद दीवार का निर्माण क्यों करवा रहा है? सनातनी कच्छ कड़वा पाटीदार जाति का पीराना सतपंथ धर्म से क्या संबंध है कि इसके बिना पीराना सतपंथ के इतिहास को समझना असंभव है? RSS, VHP, BJP […]

Series 84 – Ground Report on Controversial Wall of Pirana / પીરાણાની વિવાદિત દીવાલ વિષે ગ્રાઉન્ડ રિપોર્ટ

ऑनलाइन लिंक (हिन्दी – Hindi): https://www.realpatidar.com/a/series84ઓનલાઈન લિન્ક (ગુજરાતી -Gujarati): https://www.realpatidar.com/a/series84gujDownload link is given below Date: ૦૫-માર્ચ-૨૦૨૨  <h5>મુખ્ય મુદ્દાઓ:</h5> <ol><li>પીરાણા ગામમાં આવેલ સૈયદ ઈમામશાહની દરગાહ પરિસરમાંતા. ૩૦-જાન્યુઆરી-૨૦૨૨ ના એકજ દિવસમાં ૧૩ ફૂટ ઊંચી બાંધવામાં આવેલ દીવાલ પાછળના સાચા કારણો શું છે?</li><li>હિન્દુ મુસલમાનની એકતાનું પ્રતિક ગણાતી આ દરગાહમાં એવું તો શું થયું કે વિવાદોનો વંટોળો સતત ચાલ્યા જ કરે છે?</li><li>સતપંથના માધ્યમથી ઇસ્લામ ધર્મના પ્રચાર પ્રસાર કેવી રીતે થાય છે?</li><li>સતપંથના અનુયાયીઓનું “બ્રેનવોશ” કેવી રીતે કરવામાં આવ્યું, જેથી તેઓ ઇસ્લામ ધર્મ અપનાવે, તોય તેમને ખબર પણ ના પડે?</li><li>કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિનો પીરાણા સાથેનો ૫૦૦ વર્ષનો ઇતિહાસ શા માટે આ વિવાદિત દીવાલ ઊભી કરાવી રહ્યો છે?</li><li>સનાતની કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિનું પીરાણા સતપંથ ધર્મ સાથે શું સંબંધ છે કે એના વગર પીરાણા સતપંથનો ઇતિહાસ સમજવો અશક્ય છે?</li><li>RSS, VHP, BJP વગેરે સંગઠનો એવી તો કઈ ભૂલ કરી રહ્યા છે કે ૩૦-૩૦ વર્ષના અથાગ પ્રયત્નો છતાં સતપંથનો પ્રશ્ન ઉકેલાતો જ નથી?</li></ol> <h5>1. જાણો આવા અનેક પ્રશ્નોના જવાબો.. ખૂબ […]

Series 70 -Umiya Mataji Unjha approves views of Real Patidar / ઉમિયા માતાજી ઊંઝા દ્વારા રીયલ પાટીદારને અનુમોદન

Update: 23-Oct-2017 આપણી કેન્દ્રિય સમાજ એટલે “શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ” દ્વારા ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા આપેલ આ ચુકાદાને તેમના મુખપત્ર “સનાતન ધર્મ પત્રિકા” માં પ્રકાશિત કરેલ છે. જે કલર કોપી હોવાથી અહીં પણ જોડવામાં આવેલ છે. Real Patidar Date: 12-Oct-2017 RealPatidar.com વેબસાઈટ પર આપણે હમેશાથી જે વાત કરતા આવ્યા છીએ કે સતપંથના જે ચાર પાયાઓ છે, જેમાં છે; ઈમામશાહ નિષ્કલંકી નારાયણ સતપંથ, અને પીરાણા આ ચાર પાયાઓથી જ્યાં સુધી સતપંથમાં ફસાયલ લોકોને દુર નહી કરાય, ત્યાં સુધી લોકો પીરાણા સતપંથ થી છૂટી નહી શકે. આ અંગે આગાઉ માહિતી જે વેબસાઈટ પર મુકેલ છે, તેમાં… Series 68 – Moksh Via Islam (https://www.realpatidar.com/a/series68) Series 34 – Satya Prakash -A book on history of Pirana Satpanth (https://www.realpatidar.com/a/series34) Series 64 – Satpanth Dasavatar – Clarification (https://www.realpatidar.com/a/series64) માહિતીઓમાં ભારપૂર્વક જણાવેલ છે કે ઉપર બતાવેલ ચાર પાયાઓ ઉપર પીરાણા સતપંથ ધર્મ ઉભો છે.   તારીખ ૦૮-ઓક્ટોબર-૨૦૧૭ના ઉમિયા માતાજી ઊંઝા દ્વારા સતપંથ-સનાતન વિવાદ […]