hindu

150 posts

Series 82 -SKNAS 4 -Agni Dah or Bhoomi Dah / अग्नि दाह या भूमि दाह

24-Apr-2020 सतपंथ के प्रचारकों ने इस्लाम के रीति रिवाज को हिंदुओं में प्रथापित करने हेतु से हिन्दू वेदों, पुराणों और शास्त्रों का अर्ध सत्य लोगों के सामने ऐसे रखा मानो पहली नजर में सामान्य मनुष्य को विश्वास हो जाए की हिन्दू शास्त्रों भी वही इस्लाम के मूल्य और आदर्श बतातें हैं । इस रणनीति का एक उदाहरण है, सतपंथ में मृतक की दफन विधि । पिराणा सतपंथ के प्रचारक ऐसा प्रचार करतें हैं कि अथर्व वेद और गरुड पुराण में भूमि दाह का प्रमाण है, इस लिए सतपंथीयों को भूमि दाह करना चाहिए । उन्होंने अथर्व वेद और गरुड पुराण का “अर्ध सत्य” लोगों के सामने रखकर हिन्दू समाज के साथ छल किया है । Youtube.com : https://youtu.be/JdcgWgS1qNI OR https://archive.org/details/series82 यह वीडियो उनके इस छल को लोगों के सामने खुला कर दिया है ।  इस वीडियो को देखने से पता चलेगा की गहराई से हिन्दू शास्त्रों का अभ्यास कर संपूरण […]

Series 78 – Satpanth Ghat Paat Pooja Ritual / સતપંથ ઘટ પાટ પૂજા વિધિ

Date: 11-Feb-2020 Satpanth Ghat Paat Pooja (prayer) ritual is being performed a follower (mukhi) of Satpanth. Each section of pooja (prayer) starts this Kalma: “ॐ ફરમાનજી બિસ્મિલ્લાહ હર રહેમાન….”“Om Farmanji Bismillah Har Raheman…” and ends “હકલા એલાહ ઈલ્લલાહો મુહંમદુર રસુલીલાહે”“Hak Lahe Illillaho Muhmmadur Rasulillah” https://archive.org/details/series78 YouTube: https://youtu.be/VO6dnMFFRRc During the prayers names of Murtaza Maula Ali and his descendants to the throne (who generally are pirs) are recited. Prayers are basically of three types: Recital of names of descendants of Murtaza Maula Ali, who are generally the Pirs of Satpanth Praising of Ali and his descendants upto Nishkalanki Narayan Asking for forgiveness and blessings and requesting the fulfillment of desires. For complete information see the video above. Real Patidar

Series 77 – Ali = Nishkalanki Narayan = Vishnu / અલી = નિષ્કલંકી નારાયણ = વિષ્ણુ

Date: 10-Feb-2020 Ali = Nishkalanki Narayan https://archive.org/details/series77 https://youtu.be/eEx8MzWMJiA Ali = Vishnu https://archive.org/details/series77part2 https://youtu.be/y0ix99TCUdM તાકિયા ના મારફતે લોકોને ઇસ્લામ માં આકર્ષિત કરવાનો અથવા તો પકડી રાખવાનો પરફેક્ટ દાખલો છે…  આવા તાકીયા થી દરેક લોકોએ અને ખાસ કરીને હિંદુઓ એ સાવધાન રહેવાની જરૂર છે. માટે તાકિયા પ્રત્યે જાગૃતિ ફેલાવવા ખાસ વિનંતી. આપણાં જ કણબીઓ સતપંથના કલમામાં મુસ્લિમ સાથે મેળ કરે છે કે જે સતપંથી છે, આમ હવે શું કામ ભાઈ જાગીને ઊંઘવાનો ડોળ કરવો… દીવા જેવું સ્પષ્ટ આપણા જ કણબીઓ સતપંથ મુસ્લિમ છે એવું સાબિત કરે છે…ભાઈ, મને બ્લેમ નહિ કરતા આ તમારા જ સતપંથીઓ છે…. તમે જ સાંભળો દૂધનું દૂધ પાણીનું પાણી જેવું સ્પષ્ટ તમારા જ સતપંથના કણબી કરે છે કે સતપંથ મુસ્લિમ ધર્મ છે… આ જે બોલે છે એ વર્ષો જૂનું નથી હાલનું જ છે અને ઓનલાઈન છે…. અમે નથી મૂક્યું તમારા જ ઇન્ટરનેટ જાણતા સત્પંથીએ જ ઓનલાઇન ચડાવ્યું છે….. ભાઈ શું કામ સતપંથ મુસ્લિમ ધર્મ છે એને હિંદુ ગણાવો […]

Series 75 – From Satpanth to Ismaili Muslim / સતપંથ થી ઈસ્માઈલી મુસ્લિમ

21-Aug-2018 આપ ઘણા સમયથી, realpatidar.com વેબસાઈટ પર મુકેલા સજ્જડ પુરાવાઓ મારફતે જોતા, વાંચતા તેમજ જાણતા થઇ ગયા છો કે “સતપંથ” ધર્મ એ હિંદુઓનું ધર્મ પરિવર્તન કરી મુસલમાન બનવવાનું કામ સહેલું કરવા માટેનું એક યંત્ર છે. આપણે જાણ્યું કે સતપંથમાં અડધા હિંદુ અને અડધા મુસલમાની તત્વો ભેળવીને એક સામાન્ય હિંદુ માટે મુસલમાન ધર્મ સમજવું અને સ્વીકારવું સહેલું કરવામાં આવે છે. આ સંપૂર્ણ પ્રક્રિયામાં  ઘણી હિંદુ જ્ઞાતિઓ શિકાર બની. તેમનાની એક મુખ્ય જ્ઞાતિ છે લોહાણા જ્ઞાતિ. આ હિંદુ લોહાણા જ્ઞાતિ કેવી રીતે સતપંથ ધર્મના માધ્યમથી ધીરે ધીરે સંપૂર્ણ મુસલમાન ધર્મ પાળતી થઇ, એ વાત ઉપર એક સંશોધનકાર / શોધકર્તાએ એક પુસ્તક પ્રકાશિત કરેલ છે, જેમાં આ અંગે સંપૂર્ણ વિગતો આપેલ છે. આ પુસ્તકનું નામ છે, “એ મોડર્ન હિસ્ટરી ઓફ ઈસ્માઈલીસ” (A Modern History of the Ismailis). આ પુસ્તકનું પાંચમું ટોપિક છે “ફ્રોમ સતપંથી ટુ ઈસ્માઈલી મુસ્લિમ” (From Satpanthi to Ismaili Muslim) જેમાં લેખક “અસાની” ખુબ ઊંડાણથી આ સંપૂર્ણ પ્રક્રિયા લોકો સમકક્ષ મુકેલ […]

Series 74 – પીરાણામાં હિંદુ – મુસ્લિમની એકતાના નામે છૂપું ધર્મ પરિવર્તન / Religious Conversion in name of Hindu-Muslim Unity – Pirana

04-Aug-2018 ગત તા. ૩૦-જુલાઈ-૨૦૧૮ના પ્રકાશિત ગુજરાત સમાચારની મુંબઈ આવૃત્તિ સાથે આવેલ પુરતી મેગેઝીન, જેનું નામ છે “ધર્મલોક & અગમ નિગમ” તેના પેજ ૧૪ અને ૧૫ માં પીરાણા સતપંથ વિષે એક મોટો લેખ છાપવામાં આવેલ છે. આ લેખનું શીર્ષક છે… “હિંદુ-મુસ્લિમ સાથે મળીને પૂજા કરે છે પીરાણાની ઈમામશાહની દરગાહ પર” લેખ વાંચતા એવું જણાય છે કે આ લેખ વર્ષ ૧૯૯૧માં પહેલા છાપવામાં આવેલ હશે, જેને હાલમાં પુનઃ પ્રકાશિત કરવામાં આવેલ છે. તે સમયના પીરાણાના મુખ્ય ગાદી પતિ કરસનદસ કાકાના (જેનું સતપંથી નામ પીર કરીમ છે) વિચારો આ લેખમાં પ્રકાશિત કરવામાં આવેલ છે. છેલ્લા લગભગ ૧૦ વર્ષથી, ખાસ કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના લોક મુખે, પીરાણા સતપંથ ઉપર લાગેલ શંકાસ્પદ સવાલને મોટો વેગ મળ્યો છે. પીરાણા સતપંથ ધર્મ ઉભો કરવાનો હેતુ હતો – સતપંથ ધર્મના માધ્યમથી સામાન્ય હિંદુઓને પોતાના તરફ આકર્ષિત કરી, તેમના માટે મુસ્લિમ ધર્મને સ્વીકાર્ય બનાવી, ધીરે ધીરે તેમને મુસલમાન બનાવવા. ગુજરાત સમાચારના આ લેખથી હવે સ્પષ્ટ રીતે સાબિત થઇ ગયું […]