COURT

2 posts

Series 55 -Wakf Board -take over of -Imam Shah Bawa Trust E738 / ઈમામશાહ બાવા ટ્રસ્ટ ઈ-૭૩૮ ને વકફ બોર્ડમાં ટ્રાન્સફર

21-Oct-2013 ૧. વકફ બોર્ડ એટલે શું?: વકફ બોર્ડ એક એવી સરકારી સંસ્થા છે કે જેની સ્થાપના ભારતની કેન્દ્રીય સરકાર દ્વારા પસાર કરેલ “Wakf Act 1954 (later Wakf Act 1995 )” ના કાયદાની અંતર્ગત થયેલ છે. તે પ્રમાણે દરેક રાજ્ય સ્તરે “વકફ બોર્ડ” નામની સરકારી સંસ્થાઓ છે. આ વ્યવસ્થા પ્રમાણે, જેમ અન્ય રાજ્યો પોતપોતાના વકફ બોર્ડ હોય છે, તે પ્રમાણે ગુજરાત રાજ્યમાં… “ગુજરાત રાજ્ય વકફ બોર્ડ” નામની સરકારી સંસ્થા ઉભી કરવામાં આવેલ છે. ૨. વકફ બોર્ડનું કામ અને તેના અધિકારો: હવે આગળ વધીએ તો… આ વકફ બોર્ડનું કામ શું છે?… અને તેને કાયદાકીય રીતે કેવા અધિકારો છે? આ વિષયે થોડી વાત સમજી લઈએ. વકફ બોર્ડનું કામ છે કે જે મુસ્લિમ ધાર્મિક સંસ્થાઓ છે, જેવી કે મસ્જીદ, દરગાહ, કાબ્રસ્થાન, ઈમામવાડા, ઇદગાહ… વગેરે વગેરે, કે જે જાહેર જનતાના હિત માટે હોય (જેમ કે Public Trust વગેરે), તેવી સંસ્થાઓની વહીવટ કરવું અને તેની મિલકતોને પોતાના પાસે હસ્તગત કરવી. આ વકફ બોર્ડને ભારતના કાનુન પ્રમાણે […]

Series 47 -Court Case, Police Complaint and Media Reports against Satpanth Brahman Samaj / બ્રાહ્મણ સમાજ દ્વારા સતપંથ વિરુધ કોર્ટ કેસ, પોલીસ ફરિયાદ અને મેડિયા રિપોર્ટ

Update: 13-Jan-2017 – Changed links to archive.org 10-May-2012 || Jay Laxminarayan || || જય લક્ષ્મીનારાયણ || આજ સુધી આપણે જે કહેતા હતા કે સતપંથ ધર્મ એ હિંદુ ધર્મ નથી પણ વાસ્તવમાં એ એક શિયા મુસલમાન ધર્મ છે અને તેને હિંદુ લોકોનું ધર્માંતરણ કરવા માટે ઉભો કરવામાં આવેલ, છેતરામણી ભર્યો ધર્મ છે. આ વાતને હવે બ્રાહ્મણ સમાજ પણ સમજી ગયો છે. Whatever we have been saying all along till date that Satpanth religion is NOT a Hindu religion, but in reality it is a sect of Shia Muslim religion and it has been designed the aim to convert Hindus the help of crafty deception. Now the Brahman Samaj has also very well understood this fact. સુરત સ્થિત “વૈદિક સનાતન પ્રતિષ્ઠાન” અને “પરશુરામ સેના” એમ આ બન્ને બ્રાહ્મણોની સંસ્થાઓએ પીરાણા સતપંથ સામે કમર કસી છે. Surat based “Vedic Sanatan Pratisthan” and “Parshuram Sena” institutions belonging to Brahmans have taken up the […]