Series 57 – About Satpanth in “Narendra Modi The Man The Times” / સતપંથ ઉપર “નરેન્દ્ર મોદી એક શક્શીયત એક દૌર”

10-Oct-2014 શ્રી ઉમિયાયૈ નમઃ જય લક્ષ્મીનારાયણ હાલમાંજ એટલે કે ચાલુ વર્ષ ૨૦૧૪માં જ એક નવું પુસ્તક બહાર પાડવામાં આવેલ છે, જેનું નામ છે “નરેન્દ્ર મોદી એક શક્શીયત એક દૌર”. આ પુસ્તકમાં સતપંથ અને પીરાણાની ઈમામ શાહ દરગાહ ઉપર થોડી માહિતી આપવામાં આવેલ છે. જેમાં જાણવા લાયક મુખ્ય મુદ્દાઓ નીચે જણાવેલ છે. પીરાણા સ્થિત ઈમામ શાહ દરગાહનું ફોટું આપવામાં આવેલ છે. જેમાં હાજર બેગની કબર સાફ દેખાય છે. ઈમામ શાહના અનુયાયીઓમાં ઘણા લોકો મૂળ કચ્છના વતની છે. ૫૦૦ વર્ષ પહેલા ઈમામ શાહએ આ સંપ્રદાયને શરુ કર્યો. તેના અનુયાયી, જેને સતપંથી કહેવામાં આવે છે, તેઓએ ઇસ્લામ અને હિંદુ પરંપરાને જોડીને પોતાનો અલગ સંપ્રદાય બનાવ્યો. મુસ્લિમ અનુયાયીઓ, જેને સૈયદ કહેવામાં આવે છે, તેની સાથે પટેલ એકીકૃત થયા. ૧૦ લોકોની એક પરિષદ હોય છે, જેમાં ૭ પટેલ હોય છે અને ૩ સૈયદ મુસલમાન હોય છે. આ બધાને કાકા કહેવામાં આવે છે. હાલમાં માત્ર આ સંપ્રદાયને બાહ્ય રીતે હિંદુ “રંગ” આપવામાં આવેલ છે. આ જગ્યાને […]

OE 59 – Ekta Hashe… to Jagado Thashe / “એકતા” હશે… તો “જગડો” થશે

“એકતા” હશે… તો “જગડો” થશે તા. ૨૯-૦૭-૨૦૧૪ એકતા હશે, તો જગડો થશે…. શું આ વાક્યમાં કંઇક અજુગતું નથી લાગતું. સામાન્ય રીતે એકતા હોય તો શાંતિ હોય, પ્રેમ હોય… જગડો ન હોય. તો પછી અહીં જગડો ક્યાંથી આવ્યો? હાલમાં મુંબઈ ખાતે શ્રી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ ટ્રસ્ટ ફંડ નામની સંસ્થા છે (ટૂંકમાં ટ્રસ્ટ ફંડ), જેની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરેલ છે. આ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેનાર એક પક્ષનું નામ છે “એકતા” ગ્રુપ. આ એકતા ગ્રુપ/મંચ એજ છે જે એકતાની લોભામણીભરી વાતો કરીને, ભરમાવીને, લોકોને પોતાની તરફ આકર્ષી રહ્યું છે. તો ચાલો જોઈએ કે એકતાની આદર્શવાદી વાતો કરનાર લોકોના કર્મો કેવા છે. કારણ કે વાતો ગમે તેવી સારી કરતા હોય, વાસ્તવમાં માણસની સાચી ઓળખતો તેમના કર્મોથી જ થાય છે. A) એકતા મંચની પહેલી જાહેર સભા: આપ સૌને યાદ હશે કે તા.૨૩.૦૭.૨૦૧૨ના એકતા મંચના આગેવાનોએ ઉમિયા માતાજી મંદિર, વાંઢાય, કચ્છ ખાતે એક સભા બોલાવેલ હતી. એ સભા બોલવા પાછળનો હેતુ સનાતની લોકોમાં એકતા લાવવાનો […]

Series 56 -Imam Shah was preacher of Khojas / ઈમામશાહ ખોજાઓના પ્રચારક હતા

19-Jul-2014 An article was published recently on 10-Jul-2014 in Bhuj Edition of Kutch Mitra newspaper, which is in Gujarati language. હાલમાં, તા.૧૦-જુલાઈ-૨૦૧૪ના, કચ્છ મિત્રના ભુજ આવૃત્તિમાં એક લેખ છપાયેલ હતો. The article is on the occasion of anniversary of date on which the present Aga Khan, Karim Aga Khan became the supreme religious leader of Khoja community. હાલના કરીમ આગા ખાન જે દિવસે ગુરૂગાદી પર બેઠા (એટલે કે તખ્તનશીન થયા) તે દિવસની ઉજવણીની વર્ષગાઠના પ્રસંગે આ લેખ લખવામાં આવેલ હતો. There after, the article goes on to the history of how Khoja community came into existence.  If further mentions about the great preachers of Khojas, which include Pir Satguru Nur, Pir Rajas, Pir Sadruddin and then goes on to include Imam Shah. ત્યાર બાદ કેવી રીતે ખોજા કોમ અસ્તિત્વમાં આવી અને તેનો ઈતિહાસનો ઉલ્લેખ આ લેખમાં છે. ત્યાર બાદ ખોજાઓના મહાન પ્રચારક પીરોનો પણ ઉલ્લેખ આ લેખમાં કરેલ છે, જેમાં […]

OE 58 -Mandvi Hostel Matter / માંડવી હોસ્ટેલ કાંડ

08-Jun-2014 આપણી માત્રુ સંસ્થા એટલે કે “શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ” દ્વારા ઉભી કરવામાં આવેલ “શ્રી લખુ વીરજી ધોળુ (દુર્ગાપુર) વિદ્યાર્થી છાત્રાલય” નામની હોસ્ટેલ છે. તે હોસ્ટેલ માટે જમીન ખરેદી, બાંધ કામ અને હોસ્ટેલનું સંચાલન સમાજ દ્વારા સ્થાપિત એક “નિર્માણ સમિતિ” દ્વારા કરવામાં આવતું હતું. અને કામ સારી રીતે ચાલતું હતું. આ હોસ્ટેલના તમામે તમામ હિસાબોને આપણી સમાજના હિસાબો સાથે સમાવીને ચેરીટી કમિશનર પાસે દર વર્ષે મોકલવામાં આવે છે. બધું બરાબર ચાલતું હતું ત્યારે આ નિર્માણ સમિતિના અમુક સ્વાર્થી સભ્યોએ સમાજને અંધારામાં રાખીને ચોરીછુપી રીતે આ મિલકતને પોતાનું એક પ્રાયવેટ ટ્રસ્ટ પાટીદાર સર્વોદય ટ્રસ્ટ બનાવીને તેમાં હોસ્ટેલને ફેરવાનું ગેરકાનૂની કામ કરેલ હતું. આ નવા ટ્રસ્ટમાં સતપંથી લોકો જેવા કે સતપંથ સમાજના માજી પ્રમુખ રતનશી લાલજી વેલાણી સભ્ય છે. આવા સમાજ વિરોધી કામ કરવામાં આપના સનાતની ભાઈઓ સતપંથીઓના એટલે કે મુસલમાનોના હાથા બની ગયા છે. આવી રીતે સતપંથીઓના હાથા બનીને સનાતની ભાઈઓજ સનાતનીઓના વિરુદ્ધમાં કામ કરીને આપણી સમાજને નુકસાન […]

Series 55 -Wakf Board -take over of -Imam Shah Bawa Trust E738 / ઈમામશાહ બાવા ટ્રસ્ટ ઈ-૭૩૮ ને વકફ બોર્ડમાં ટ્રાન્સફર

21-Oct-2013 ૧. વકફ બોર્ડ એટલે શું?: વકફ બોર્ડ એક એવી સરકારી સંસ્થા છે કે જેની સ્થાપના ભારતની કેન્દ્રીય સરકાર દ્વારા પસાર કરેલ “Wakf Act 1954 (later Wakf Act 1995 )” ના કાયદાની અંતર્ગત થયેલ છે. તે પ્રમાણે દરેક રાજ્ય સ્તરે “વકફ બોર્ડ” નામની સરકારી સંસ્થાઓ છે. આ વ્યવસ્થા પ્રમાણે, જેમ અન્ય રાજ્યો પોતપોતાના વકફ બોર્ડ હોય છે, તે પ્રમાણે ગુજરાત રાજ્યમાં… “ગુજરાત રાજ્ય વકફ બોર્ડ” નામની સરકારી સંસ્થા ઉભી કરવામાં આવેલ છે. ૨. વકફ બોર્ડનું કામ અને તેના અધિકારો: હવે આગળ વધીએ તો… આ વકફ બોર્ડનું કામ શું છે?… અને તેને કાયદાકીય રીતે કેવા અધિકારો છે? આ વિષયે થોડી વાત સમજી લઈએ. વકફ બોર્ડનું કામ છે કે જે મુસ્લિમ ધાર્મિક સંસ્થાઓ છે, જેવી કે મસ્જીદ, દરગાહ, કાબ્રસ્થાન, ઈમામવાડા, ઇદગાહ… વગેરે વગેરે, કે જે જાહેર જનતાના હિત માટે હોય (જેમ કે Public Trust વગેરે), તેવી સંસ્થાઓની વહીવટ કરવું અને તેની મિલકતોને પોતાના પાસે હસ્તગત કરવી. આ વકફ બોર્ડને ભારતના કાનુન પ્રમાણે […]