OE 47 -Ekta Manch -Conspiracy to break Sanatan Samaj / એકતા મંચ – સનાતની સમાજને તોડવાનું કાવતરું

A Scene of Ekta Manch


12-Sep-2012

|| Jay Laxminarayan ||       || જય લક્ષ્મીનારાયણ ||

એકતા મંચના નામે સનાતની સમાજને તોડવાનું મવાળો દ્વારા કરવામાં આવેલું ષડ્યંત્રનું જનતાના હાથે થયેલ પર્દાફાર્ષનો સંપૂર્ણ અને ટૂંક અહેવાલ પાટીદાર સૌરભ માસિક પત્રના ઓગસ્ટ ૨૦૧૨ના અંકમાં છપાયેલ છે. સંપૂર્ણ અહેવાલ આહીં નીચે (છેલ્લે) જોડેલ છે. અહેવાલ સ્વ-વિવરણાત્મક (Self-Explanatory) છે, એટલે તેને વાંચી લેવાથી બધીજ વાત સમજાઈ આવશે.

એકતા મંચના સભામાં બોહલી સંખ્યામાં લોકો હજાર રહે, તે માટે નીચે પ્રમાણે છાપાઓમાં નિમંત્રણ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતા.

એકતા મંચના નામે સમાજ વિરુદ્ધ કામ કરનાર, કહેવાતા સનાતનીઑ, પણ વાસ્તવમાં જે મવાળો છે તેમના નામોમાં આ લોકો મોખરે છે…

1. Shivdas Govind Chhabhaiya of Darasadi (Bhuj)
4. Meghji Jetha Ramjiyani of Bheraiyya (Mumbai)
7. Naran Khimji Chauhan of Dujapr (Bhuj)
10. Shivji Nanji Kanani of Kalyanpar (Bhuj)
2. Shamji Naran Nakrani of Ratnapar Mau (Mumbai)
5. Visanji Hirji Mavani of Desalpar – Vandhay (Mumbai)
8. Revalal Karamshi Patidar of Khedoi (Mundra)
11. Keshubhai Dhanji Parasiya of Bheraiya (Bhuj)
3. Ravilal Kesra Ramjiyani of Deaslpar – Vandhay (Mumbai)
6. Kantibhai Naran Senghani of Rajpar (Mumbai)
9. Jayesh Somji Chhabhaiya of Rajpar (Bhuj)

 વગેરે વગેરે…

એકતા મંચ પાછળ કોણ હતા અને તેનો મકસદ શું હતો:

એકતા મંચ એ આવા ઉપર જણાવેલ મવાળોનું ષડ્યંત્ર હતું. આ ષડ્યંત્ર કેન્દ્રિય સમાજને બદનામ કરવાનું હતું. પણ પોતાના અંગત સ્વાર્થથી ભરેલું હતું. આજ ટોળકી છે, જેણે આગાઉ આજ વેબસાઈટ ઉપરથી એટલે આ realpatidar.com વેબસાઇટ ઉપર થી તેમણે મવાળ તરીકે જાહેર કરવામાં આવેલ હતા. અને એની પર ગ્રૂપના ઘણા બધા સભ્યોએ પોતાની કોમેંટ્સ (Comments) પણ લખી હતી. એજ મવાળ લોકો દ્વારા રચિત આ એકતા મંચ હતો. જે લોકો સમાજના સામાન્ય લોકોની નજારોમાં ઉતરી ગયા હતા, એજ લોકોએ આ એકતા મંચની રચના કરી હતી. કારણ કે એ લોકોને ખાત્રી થઈ ગઈ હતી ક.ક.પા. જ્ઞાતિની મુખ્ય સમાજ એટ્લે અ.ભા.ક.ક.પા. સમાજમાં તેમનો ગજ નહીં વાગે. કારણ કે ત્યાં બધાજ એમને ઓળખી ગયા છે.

એ લોકોએ અંદરથી સતપંથીઑની મદદ લીધી છે, એવું લોક મુખે સાંભળવામાં આવતું હતું. સભામાં, આવા લોકોએ ઈરાદા પૂર્વક કેન્દ્રિય સમાજને તોડવાની વાતો કરી, લોકોને ખોટી રીતે ભડકાવયા, જુઠ્ઠા જુઠ્ઠા આરોપો કેન્દ્ર સમાજ ઉપર કર્યા. જખની નદીથી પૂર્વ તરફનો વિસ્તાર, જેમાં માંડવી, મુંદ્રા, ભુજ અને છેટ સામખીયાળી સુધી આખા વિસ્તારને પૂર્વ કચ્છ એવું નામ આપ્યું અને એની એકતા કરવાના બહાને આ મંચ ઊભો કર્યો. જેથી કરીને ત્યાં આગળ પોતાનો સ્વાર્થ સાધી શકે.

આવી રીતે તા. ૨૩-જુલાઇ-૨૦૧૨ના ઉમિયા માતાજી મંદિર વાંઢાયમાં એક સભા બોલાવીને એકતા મંચની રચના કરવાના મંડાણની શરૂઆત કરી. ત્યાં આગળ ભાષણો કર્યા. અને કેન્દ્રિય સમાજને ખૂબ ભાંડવામાં આવી. પણ સત્ય હકીકતથી વાકેફ એવા કેટલાય જ્ઞાતિ જનો એજ વિસ્તારમાં રહેતા હોવાથી એ લોકોએ સખત પ્રતિકાર કર્યો અને ઉપર જણાવેલ મવાળો ખોટા છે એ સાબિત થયું. જ્ઞાતિ જનોને ગુમરાહ કરવા વાળા જે માણસો હતા, તે લોકો હવે ઉઘાડા પડી ગયા છે.

જેને એકતા મંચની આ મીટિંગ જોઈ નથી, સાંભળી નથી, તેવા લોકો તે સભાને પ્રત્યક્ષ જોઈ અને જાણી શકે, એ હેતુથી અહી વેબસાઇટ પર સભાનું વિડિયો રેકોર્ડિંગ અપલોડ કરેલ છે. આનો લાભ લેવા વિનંતી. આ બધું જોઈ લેવા પછી પોતાની કોમેંટો (Comments) લખી મોકલશો તો આનંદ થશે. આજ પેજ પર એકદમ નીચે કોમેંટો (“Leave a Reply)”  લખવાની સુવિધા છે. (Leave a Reply માં કમેંટ લખવાથી તે હમેશા વેબસાઇટ પર રહેશે જેથી તમારા કમેંટસ કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે વાંચી શકશે). વધુમાં કોમેંટ્સ ઈમેલ દ્વારા પણ મોકલી શકશો.

Video 1 of 4: (see below)

Video 2 of 4: (see below)

Video 3 of 4: (see below)

Video 4 of 4: (see below)

Part 1 of 4 – Video Link: http://youtu.be/mZiKn97tLP4

Part 2 of 4 – Video Link: http://youtu.be/-zXmfZnaIdM

Part 3 of 4 – Video Link: http://youtu.be/fkY2qqCg4PE

Part 4 of 4 – Video Link: http://youtu.be/00ba1dV2h7M

આ એકતા મંચ પાછળનો કાઇંક ભેદ હજી વધારે છે, જેનો અભ્યાસ ચાલુ છે. મળેલ માહિતીનો આભાસ પૂરો થતાં ટૂંક સમયમાંજ તેને આપણાં જાણ ખાતર રજૂ કરવામાં આવશે.

પાટીદાર સૌરભ – ઓગસ્ટ ૨૦૧૨ અંકના આ વિષયને લગતા વળગતા પાનાઓ:

Download / Print / View full article, attachments [Best Option]:
https://www.box.com/s/dvsc2ypluyv0ric8m8ep

Leave a Reply

4 thoughts on “OE 47 -Ekta Manch -Conspiracy to break Sanatan Samaj / એકતા મંચ – સનાતની સમાજને તોડવાનું કાવતરું”