GE 5 – Nakrani Parivar -Boycotts Satpanthis / નાકરાણી પરિવારએ સતપંથીઓનો બહિષ્કાર કર્યો

30-Aug-2010

———- Forwarded message ———-
From: Prakash Patel, prakashpatel1008@gmail.com

Date: 2010/8/30
Subject: [RP Group] નાકરાણી પરિવાર – સનાતની ભાઈઓં માટે યસ કલગીમાં એક પીછાનો ઓર વધારો.
To: realpatidar@googlegroups.com

આધારભૂત સાધનો દવારા જાણવા મળેલ છે કે અષાઢી બીજના દિવસે નાકરાણી પરિવારનું દાદાના થડાપર જમણવાર રાખેલ પરંતુ સતપથીઓં પણ જમણમાં સાથે હોવાથી રાસન આવી ગયેલ હોવા છતા જમણવારનો પ્રોગ્રામ કેન્સલ કરીને આવેલ રાસન દુકાને પાછુ મોકલાવેલ અને ફક્ત સનાતની નાકરાણી પરિવારે ભેગા થઈને એવું નક્કી કરેલ કે આવતી સાલે જમણવાર રાખવો અને ફક્ત સનાતનીઓંનો જ જમણવાર રાખવો એવું નક્કી કરીને આ સાલે જમણવાર મુલતવી રાખેલ છે અને નાકરાણી પરિવારે સતપથીઓંનો સમ્પૂર્ણ બહિષ્કાર કરેલ છે. નાકરાણી પરિવારે જે પગલું લીધેલ તે સર્વે પરિવારો આવા નીડરતા ભર્યા પગલા લે એવી ઉમેદ સાથે નાકરાણી પરિવારને રીઅલ પાટીદાર ગ્રુપ તરફથી લાખ લાખ અભિનદન.


Download / Print / View full article, attachments [Best Option]:
http://www.box.net/shared/vh1bak73pr

https://archive.org/details/rpge005

Leave a Reply