Group Emails

18 posts

Important and relevant emails sent other group members on realpatidar@googlegroups.com.

માહિતી આપતા ઈ-મેલ, જે realpatidar@googlegroups.com ગ્રુપ ના અન્ય સભ્યો દ્વારા મોકલવામાં આવ્યા હોય.

GE 13 – Sanatan Dharm Jagruti’s reply to Avichaldas Maharaj’s letter / અવિચલદાસ મહારાજના પત્રનો સનાતન ધર્મ જાગૃતિનો સચોટ જવાબ

11-Jan-2011 From: Rameshbhai Vagadiya rameshbhaivagadiya@gmail.com Date: 2011/1/11 Subject: અવિચલદાસજી મહારાજે સતપંથ વિષે કેન્દ્રીય સમાજને લખેલ પત્ર નો જવાબ To: gurugadi@hotmail.com, gurugadi@gamil.com, Editor Patidar Sandesh info@patidarsandesh.org, Editor Patidar Saurabh patidarsaurabh@yahoo.co.in , Editor Uma Darpan umadarpan@rediffmail.com, Real Patidar Groups realpatidar@googlegroups.com, Sanatani Pradeepbhai Nathani pradeepnathani@gmail.com Cc: shanti603@gmail.com, Tulsibhai V Gogari tulsivpatel@yahoo.co.in શ્રી અવિચલદાસજી મહારાજ, આપશ્રી એ કોઈક ના કહેવાથી અથવા તો કોઈકની શેહમાં આવી જઈને અમારી કેન્દ્રીય સમાજને સતપંથ બાબતે જરૂરત વગરની ભલામણો કરતો તા. ૧૭.૧૨.૨૦૧૦ ના રોજે એક પત્ર લખેલ છે. આ પત્ર આપશ્રી ને લખવાની જરૂરત ન હતી છતાં પણ લખ્યો ત્યાં સુધી તો ઠીક પણ આ પત્રનો સત્પન્થીઓ દ્વારા જે ગેર ઉપયોગ થયો છે તેથી આપશ્રી એ અમારી સમાજની ગરીમાને જે ઠેશ પહોંચાડી છે તે ખરેખર દુ:ખ દાયક છે. અને કેન્દ્રીય સમાજને તેમજ તેના સૌ સભ્યોની લાગણીઓ દુભાવી છે. એટલુંજ નહિ આ સત્પનથી ભાઈઓ જેની આપ તરબદારી કરો છો તે લોકોએ આ પત્રને કચ્છના એક દૈનિક પેપર ‘દિવ્ય ભાસ્કરમાં’ છપાવીને અમારી જ્ઞાતિમાં હિન્દુ ધર્મ પ્રત્યે અક્ષ્મ્ય […]

GE 12 – How was Paval and Ami Tablet made / અમીની ગોળી અને પાવળ બનાવવાની રીત

24-Dec-2010 From: Mohanlal Patel; teaktimber1990@gmail.com Date: 2010/12/24 Subject: વંચાયા વગરના ઇતિહાસના પાનાઓમાંનું એક પાનું, To: realpatidar@googlegroups.com નીતેશ ભાઈ તથા તમારા સાથીઓ…. તમો વાત-વાતમાં પૂછો છો કે આપણા વડીલો કોણ હતા?આપણા શુરધનો કોણ હતા? ખેતાબાપા કોણ હતા?અરે અમો પણ કહીએ છીએ કે એ બધા ખાનાપંથી હતા.શુરધનો ગાયો કે નીયાણી ને ઉગારવા બલિદાનો આપ્યા હોય છે.તેથી તેમની ખાંભી પૂજાય છે.ખેતાબાપની ખાંભી ન પૂજાય.તેઓ એક સંત હૃદય હતા. તેમની વધારેમાં વધારે કબર પૂજા થાય કે તેમના નામે,તેમની યાદમાં આશ્રમ બનાવી લોકોપયોગી કામો થાય.તેમની નિશ્રામાં જઈએતો શાંતિનો અનુભવ થાય.બીજું નિતેશભાઈ ધર્મના માટે ફના થઇ જવાવાળાની પણ ખાંભી પૂજાય છે.મહમદ ગજની જેવા યવનો હિન્દુઓને લુંટવા કેઅભક્ષ્ય ખોરાક ખવરાવી, સુનત કરાવી બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવતા ત્યારે તેમની સામે લડી ફના થઇ જવાવાળાઓની ખાંભીઓ સૌરાષ્ટ્રમાં અનેક ઠેકાણે જોવા મળે છે.આવી ખાંભીઓ આપણી જ્ઞાતિમાં ક્યાંય જોવા મળતી નથી.નજ જોવા મળેને કારણકે આપણી પાસે હતું શુ તે યવનો લુટે.ને આપણે અડધા મુસલમાન થઇ ગયા હતા તેથી જબરજસ્તી ધર્મ પરિવર્તનનો […]

GE 11 – History of Sanatan Dharm in ABKKPS / અ.ભા.ક.ક.પા.સમાજ નો સનાતન ધર્મનો ઇતિહાસ

16-Nov-2010 From: Mohanlal Patel; teaktimber1990@gmail.com Date: 2010/11/16 Subject: આપણે તથા આપણી સમાજ પાળતી સનાતન ધર્મ વિષે ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, To: realpatidar@googlegroups.com આપણી સમાજ અને સનાતન ધર્મ અંદાજે ૫૦૦ વર્ષોથી આપણી જ્ઞાતિ જે ધર્મ પાળતી આવતી હતી તે ઇસ્લામનો એક ફાંટો છે ને તે આપણને માટે લાયક નથી એમ ૨૦૦ વર્ષ પહેલાં કેશરા બાપાએ અને આશરે ૮૦ વર્ષ પહેલાં નારાયણ બાપાએ સમજાવ્યું ત્યારે આપણે જાગૃત થયા.પછી જ્ઞાતિ જનો ધીરે ધીરે મુસ્લિમ એવા સત્પંથ ધર્મને તિલાંજલી આપવા લાગ્યા.કેશરા બાપાએ સ્વામીનારાયણ હિંદુ ધર્મ અપનાવ્યો. કેશરા બાપા સાથે જ્ઞાતિના અમુક ભાઈઓએ તે ધર્મ અપનાવ્યો.ત્યાર પછી નારાયણ બાપાએ સત્પંથ છોડી દયાનંદ સરસ્વતીએ સ્થાપેલ આર્ય સમાજ એવો હિંદુ ધર્મ અપનાવી પવિત્ર થયા.તે વખતે લોકોમાં ઘણી જાગૃતિ આવવાથી પીરાણા પંથને છોડવા લાગ્યા.તેથી તનતોડ-પસીનો પાડી ઉપજવેલું, પોતાના છોકરાઓનાં મોમાંથી છીનવી ખાનામાં દશાન્ધ તરીકે જમા કરાવેલું ધાન અને ધન ઉપર પીરાણામાં બેસી તાગડધિન્ના કરતારહેલા સૈયદો,કાકાઓ તથા ગેઢેરાઓને પોતાનો ગરાસ લુટાતો દેખાયો.તેથી નારાયણ બાપા તેઓને આંખમાં કણાનીમાફક ખુંચતા ને તેમને હેરાન કરવામાં […]

GE 10 – Deshalpar Guntli -Resolutions -Satpanthis not allowed / દેશલપર (ગુંતલી) -ઠરાવો -સતપંથીઓ સભ્ય નહિ બની શકે

26-Oct-2010 From: Gautam Patel; coolguy_kop@yahoo.co.in Date: Tue, Oct 26, 2010 at 7:26 PM Subject: Fw: Deshalpur (G) KPS Resolution To: realpatidar@googlegroups.com Resolution from Desalpar Guntali Kadwa Patidar Samaj — Attachment: http://issuu.com/patidar/docs/ge_10_-deshalpur_guntli_resolution-de/1?mode=a_p   Download / Print / View full article, attachments (if any): http://www.box.net/shared/hqcyq6tzb3 https://archive.org/details/rpge010

GE 9 – Agni Sanskar – Samadhi – Dafan Vidhi -Difference / અગ્નિ સંસ્કાર – સમાધી – દફન વિધિ વચે ફરક

05-Oct-2010 From: Mohanlal Patel teaktimber1990@gmail.com Date: 2010/10/5 Subject: [RP Group] AGNISANSKAR To: realpatidar@googlegroups.com ઇસ્લામ પ્રેરિત ખાનાપન્થીઓ દફન વિધિ ને હિંદુ સંસ્કારમાં પ્રતિપાદિત કરવા મથી રહ્યા છે,ને વેદોના મંત્રો ને મન ઘડિત અર્થો કરીને લોકોને બેવકૂફ બનાવી રહ્યા છે. હિંદુઓ ક્યારેપણ દફનવિધિને અનુમોદન અપાતાનથી.સિવાય કે અતિત જ્ઞાતિ [ગોસાઈ ].હિંદુઓમાં કોઈકોઈહલકી વર્ણ ના લોકો દફનવિધી કરે છે.મુસલમાનોનું જોર હતું ત્યારે આ હલકી કોમ આપણી જેમ તેમનાથી દબાયેલી હતી.ને આપણી જેમ તેઓમાં પણ મુસ્લિમ આચારો રહી ગયા છે હવે આપણને નક્કી કરવાનું છે કે આપણને ઉચ્ચ ખુમારીવાળી જ્ઞાતિમાં ખપાવવું છે કે સરકારી બ્રાહ્મણ એવી હલકી કોમમાં ખપાવવું છે દફન વિધિનેપ્રમણિત કરવાસંતો મહંતો ની સમાંધીઓના દાખલાઓ આપીને જ્ઞાતિજનો માં ગેર સમજણ ઉભી કરી રહ્યા છે.સંતો કે સિદ્ધ પુરુષો ને ઈચ્છા મૃત્યુ હોય છે.તેઓએ પોતાના પ્રાણ ને વશ કરેલો હોય છે.પોતાના પ્રાણને બ્રહ્માંડ માં મૂકી દે છે, એટલે કે પોતાના મસ્તિષ્કમાં ઉપરના ભાગમાં મૂકી દે છે. તેમના મસ્તિષ્કમાં પ્રાણ હોવાથી તેમને અગ્નિ સંસ્કાર અપાતો નથી. […]